SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् ७०३ प्रवर्त्तयतु । पुनस्ते देवाः समुद्रविजयादीन् यादवानेवमब्रुवन्भन्तः शुभवन्तः सन्ति येषां भवतां कुले स्वयं भगवांस्तीर्थेङ्करः प्रादुर्भूतः । अतो भवद्भिः प्रमोदस्थाने विषादो न कर्तव्यः ! अयं हि भगवान् दीक्षामादाय समुत्पन्न - केवलज्ञानस्तीर्थं यन् विश्वत्रयमानन्दयिष्यति । तेवां देवानामिदं वचनं निशम्य समुद्रविजयादयः परं प्रमोदमापन्नाः । ततो भगवान् स्वगृहं समागत्य वार्षिकं दानं दातुं प्रवृत्तः । इत भगवन्तमरिष्टनेमिं प्रतिनिवर्तमानं दृष्ट्वा शोकभरातुरा राजीमती वज्राहतेव विगतचेतना भूमौ निपतिता । ततः सखीभिर्वितैः शीतलोपचारैः गये । और कहने लगे-प्रभो ! आप तीर्थ की प्रवृत्ति करो । पञ्चात् समुद्रविजय आदि के समीप जाकर उन्होंने ऐसा कहा - आप लोग बहुत अधिक पुण्यशाली हैं, जो आपके कुल में स्वयं भगवान् तीर्थकर का जन्म हुआ है। इसलिये प्रमोद के स्थान में विषाद करना आपकी उचित नहीं है। ये तो भगवान हैं। दीक्षा लेकर केवलज्ञान की प्राप्ति से इनके द्वारा धर्मतीर्थ की प्रवृत्ति होना है । इसीसे विश्वत्रय आनंदित होगा। इस प्रकार देवों के इन वचनों को सुनकर उन समुद्रविजयादिक यादवों को अपार हर्ष हुआ। इसके बाद भगवान् ने अपने घर पर वापिस लौटकर वार्षिक दान देना प्रारंभ किया । उधर जब राजुलने अरिष्टनेमिकुमार को लौटते हुए देखा तो उसके शोक का समुद्र उमड पडा । उसने वज्राहत के समान उस बिचारी राजुल को सर्वथा निश्रेष्ठ बना दिया । बिचारी राजुल जमीन पर गिर पडी । सखियोंने जिस किसी भी तरह शीतलोपचार करके उसको પ્રભુ ! આપ તીથ ની પ્રવૃત્તિ કરેા પછીથી સમુદ્રવિજય વગેરેની પાસે જઈને તેએમે કહ્યું, આપ લેાક ઘણાજ પુન્યશાળી છે કારણ કે આપના કુળમાં સ્વયં ભગવાન તી કરના જન્મ થયેલ છે, આથી અત્યારના પ્રસ ંગે વિષાદ કરવા આપના માટે ઉચિત નથી. એ તા ભગવાન છે દીક્ષા લઈને કેવળજ્ઞાનની પ્રાપ્તિથી તેમના દ્વારા ધર્માંતીયની પ્રવૃત્તિ થવાની છે. સઘળુ વિશ્વ આનંદિત થશે. આ પ્રકારનાં વચનેને સાંભળીને સમુદ્રવિજય તથા ખીન્દ્ર યાદવને અપાર હષ થયે આ પછી ભગવાને પેતાના રાજ્યમાં પાછા ફરીને વાર્ષિક દાન દેવાના પ્રારંભ કરી દીધા, બીજી તરફ જ્યારે રાજુલે અરિષ્ટનેમિકુમારને પાછા ફરતા જોયા ત્યારે એના દિલમાં શાકને સમુદ્ર ઉમટી પડયા, જેમ માથે વ પડયુ હોય તેવી દશ એ બિચારી રાજુલની થઈ ગઈ. અને તે જમીન ઉપર પછડાઈ પડી સખીઓએ તાત્કાલીક શીતળ ઉપચારો કરીને તેને શુદ્ધિમાં આણી શુદ્ધિમાં આવતાં જ તે દુઃખથી વ્યાકુળ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy