SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् नेमियोग्यां कामपि कन्याम् अन्वेष य । ततः कृष्णो नेमियोग्यां कन्यां सर्वतो ऽन्वैपयत् । परन्तु तद्योग्या न काचिदति कन्या समुपलब्धा । अथान्यदा कृष्ण चिन्ताकुलितं दृष्ट्वा सत्यभामा तन्मनोगतं भावं विज्ञायैवमभाषत-स्वामिन् । नमिविषये चिन्ता परित्यज । राजीवनयना सद्गुणराजिनी शुद्धमति नाम्ना राजीमती मम भगिनी नेमेरनुरूपाऽस्ति । सत्यभामाया वचनं निशम्य तामभिनन्दयन् कृष्णःमाह-स्वयैवं मृचयन्त्या मम चिन्ताऽपहृता। ततः कृष्णस्त्वरितमे योग्रेसेन-नरेन्द्रस्य गृहं गतः । उग्रसेनोऽपि गोविन्दं समागतं दृष्ट्रा सत्कारको सुनकर महाराजा समुद्रविजय का मनमयूर आनंद से नाच उठा। उन्होंने उसी समय कृष्ण से कहा-वत्स ! तुम अब देरी न करो और नेमि के योग्य किसी योग्य कन्या की तलास करो। महाराजा समुद्रविजय के इस प्रकार के आदेश से प्रेरित होकर श्रीकृष्णजीने नेमिप्रभु के योग्य कन्या की चारों तरफ तपास करना प्रारंभ कर दिया परंतु उनकी दृष्टि में प्रभु के योग्य कोइ नहीं जची । कृष्ण को एक दिन चिन्ता से विशेष आकुलित देखकर सत्यभामाने उनके हार्दिक अभिप्राय का पता लगा लिया-तब उसने उनसे इसप्रकार कहा-स्वापिन् ! आप जो नेमि के विषय की चिन्ता से आकुलित हो रहे हैं सो चिन्ता को दूर कर दें। कारण कि मेरी बहिन जिसका नाम राजीमती है और सङ्गणराजी से जो विराजित है तथा कमल के समान जिसके दोनों नेत्र हैं वह नेमि के योग्य है । यह बडी शुद्धमती संपन्न है । सत्यभामा के इस प्रकार वचन सुनकर कृष्णने उसको विशेष धन्यवाद दिया और फिर वे उससे कहने लगे-प्रिये ! तुमने अच्छा कहा जो इस મન મયૂર નાચી ઉઠયું. તેઓ એ એ સમયે કૃષ્ણને કહ્યું કે વત્સહવે તમે વાર ન લગાડો અને નેમિના માટે કંઈ યોગ્ય કન્યાની તપાસ કરો. મહારાજા સમુદ્ર વિજયના આ પ્રમાણેના આદેશને મેળવીને શ્રી કૃષ્ણજીએ નેમિ પ્રભુના યોગ્ય કન્યાની તપાસ કરવાને ચારે તરફ પ્રારંભ કરી દીધા પરંતુ તેમની દષ્ટીમાં પ્રભુને યોગ્ય કોઈ કન્યા દેખાઈ નહીં. કૃષ્ણને આ પ્રકારની ચિંતાથી વ્યાકુળતાવાળા જોઈને સત્યભામાએ તેમના હાર્દિક વિચારેને પત્તો મેળવીને તેમને આ પ્રમાણે કહ્યું-સ્વામિના આપ નેમિના વિષયની ચિંતાથી જે રીતે વ્યાકુળ બની રહ્યા છે તે ચિંતાને આપ દૂર કરી દે. કારણકે, મારી બહેન જેનું નામ રામતી છે અને તે સદગુણની ખાણ જેવી છે, તથા કમળ જેવાં જેનાં બે નેત્રે છે. તે નેમિને એગ્ય છે. તે ઘણીજ શુદ્ધમતિ સંપન્ન છે. સત્યભામાનું આ પ્રકારનું વચન સાંભળીને કૃષ્ણ તેને ઘણજ ધન્યવાદ આપ્યો. અને પછી તેઓ કહેવા લાગ્યા--પ્રિયે ! તમે ઘણું જ સારું કહ્યું છે, આથી ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy