SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे इत्येवं ताभिः कृष्णभार्याभिरनुरुध्यमानं भगवन्तमरिष्टनेमिं रामकृष्णादयोऽप्यागत्य तथैवान्त्ररुन्धन् । इत्थं बन्धुभिस्तद्वघुमिव बन्धुरैर्वाक्यैस्स निर्बन्धमुको भगगनरिष्टनेमिः 'अहो ! संसारस्य मोहदशा' इति विचिन्त्य सस्मितो जातः । तेन स्मितेन कृष्णादयोऽन्वमन्यन्त - यद् भगवता विवाहः स्वीकृतइति । ततः सहर्षः श्रीकृष्णः समुद्रविजयसमीपे गत्वा तस्मै सुखजनकं । समाचारं न्यवेदयत् । परमानन्दितहृदयः समुद्रविजयः कृष्णमवोचत् वत्स ! करेगा । समर्थ होकर भी मनुष्य जबतक ऐसा नहीं करता है तबतक उसकी कोई शोभा भी नहीं होती है । अतः मानो और जीवन साथिनी कन्या के साथ विवाह करलो । विना प्रिया के ये सब काम अकेले तुमसे नहीं बन सकेंगे ॥१॥ ७५४ इस प्रकार इन कृष्ण की आठपटरानियों द्वारा अनुरोधित किये गये उन अरिष्टनेमिकुमार के पास आकर बलदेव तथा कृष्ण आदि महानुभावोंने भी इसी तरह का अनुरोधकरना प्रारंभ किया। सब का इस प्रकार का आग्रह देखकर भगवान् अरिष्टनेमि कुमार को "देखो तो सही संसारिजनों की कैसी यह मोहदशा है" इस प्रकार के विचार से कुछ हँसी सी आगई। उनका मन्दहास्य देखकर कृष्ण आदि जनोंने ऐसा विचार किया कि प्रभुने विवाह करने की अपनी शुभसंमति दे दी है। इस प्रकार के विचार से उस समय कृष्ण आदिकों को बडा हर्ष हुआ । उसी हालत में वे श्रीकृष्ण महाराजा समुद्रविजय के पास पहुँच कर कहने लगे कि - प्रभुने विवाह करना स्वीकार कर लिया है। इस समाचार છતાં પણ જયારે મનુષ્ય આ પ્રમાણે કરતા નથી તેા એથી એની કેઇ શાભા નથી. આથી માની જાવ અને જીવન સાથીની કન્યાની સાથે વિવાહ કરી લ્યા.પ્રિયા વગર આ સઘળું કામ તમારાથી ચાલશે નહીં. ૫૧૫ આ પ્રમાણે કૃષ્ણની આઠેય પટરાણીયાથી અનુરોધિત બનેલ આ આરિષ્ટનેમિ કુમારની પાસે આવીને બળદેવ અને કૃષ્ણ આદિ મહાનુભાવાએ પણ એજ પ્રમાણે અનુરાધ કરવા શરૂ કર્યાં. બધાના આ પ્રમાણે આગ્રહ જોઇને ભગવાન અષ્ટિનેમિ કુમારને “જીએ તેા ખરા સંસારી જનેાની કેવી આ મેહ દશા છે” આ પ્રકારના વિચારથી ચાડુંક હસવું આવી ગયું. તેમનું મંદ હાંસ્ય જોઇને કૃષ્ણ વગેરે બધાએ એવું માની લો કે પ્રભુએ વિવાહ કરવામાં પેાતાની શુભ સંમતિ આપી દીધી છે. મા પ્રકારના વિચારથી કૃષ્ણ વગેરે ખધાને ઘણાજ હ થયા. એ હુ ના ઉત્સાહમાં શ્રી કૃષ્ણ મહારાજા સમુદ્રવિજયની પાસે જઇને કહેવા લાગ્યા કે, પ્રભુએ વિવાહ કરવાના સ્વીકાર કરી લીધા છે. આ સમાચાર સાંભળવાથી મહારાા સમુદ્રવિજયનું उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy