SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे पुरस्सरमुवाच अहो ! भवता कथमेतावानायासः कृतः। उग्रसेनवचनं निशम्य कुन्दाभरदच्छटया रदच्छदं स्वच्छयन् कृष्णः प्राह-राजन् । इमां भवत्पुत्रीं राजीमतों नेम्यर्थ भवन्तं याचे । इत्थं हरिणा नेभ्यर्थ याचित्तायां राजीमत्या आत्मानं कृतकृत्यं मन्यमानः प्रकृष्टानन्दवश-समुच्चासितरोमराजिरुग्रसेनः कृष्ण प्रति यदुक्तवान्. तदुच्यतेमूलम्--अहाह जणओ तीसे वासुदेवं महिडियं । इहागच्छउ कुमारो, जा से कण्णं दलोमि हैं ॥८॥ छाया-अथाह जनकस्तस्या, वासुदेवं महर्दिकम् । इहागच्छतु कुमारः, यतस्तस्मै कन्यां ददाम्यहम् ॥ ८॥ संवाद से मेरी चिन्ता को दूर किया। इसके बाद तुरन्त ही कृष्ण उग्रसेन राजा के पास गये ! उग्रसेनने कृष्णजी को अपने घर पर आये हुए देखकर उनका अच्छा उचित सत्कार किया। पश्चात् बोलेकहिये आपने कैसे इतना यहां तक आनेका कष्ट किया है ? इस प्रकार प्रेमभरे उग्रसेन राजा के वचन सुनकर कृष्णजोने कुन्दपुष्प की आभा के समान आभावाली अपनी दंतक की कांति से ओष्ठ को स्वच्छ करते हुए कहा राजन् ! आपकी जो यह राजीमती नाम की पुत्री है वह आप नेमिकुमार के लिये प्रदान करें इसके लिये मैं आपके पास आया ॥७॥ इस प्रकार कृष्ण द्वारा नेमि के निमित्त राजीमती के मांगे जाने पर अपने आपको कृतकृत्य मानते हुए प्रकृष्ट आनंद के वश से समुच्चसितरोमराजिवाले होते हए उग्रसेन राजाने श्रीकृष्ण के प्रति क्या कहा वह इस गाथा द्वारा प्रगट किया जाता हैમારી ચિંતાને તમોએ દુર કરી છે. આ પછીથી તુરતજ કૃષ્ણ ઉગ્રસેન જાની પાસે ગયા, ઉગ્રસેને કૃષ્ણને પિતાને ત્યાં આવેલા જોતાં તેમને સારી રીતે સત્કાર કર્યો. પછી બોલવા કહો-અહી સુધી આવવાનું આપે શા કારણે કષ્ટ ઉઠાવ્યું છે? આ પ્રમાણે ઉગ્રસેન રાજાના પ્રેમભર્યા વચનને સાંભળીને કૃષ્ણ જીએ કુન્દપુષ્પની આભા સમાન ભાવાળી પિતાની દાંત પંકિતની કાંતિથી હોઠને સ્વચ્છ કરતાં કહ્યું–રાજન ! આપની જે રામતી નામની પુત્રી છે, તે આપ નેમિકુમાર માટે પ્રદાન કરે. આને માટે હું આપની પાસે આવેલ છું. આ પ્રકારે કૃષ્ણ દ્વારા નેમિના નિમિત્તે રાજીમતિની માગણી થવાથી પિતાની જાતને એથી ધન્ય માનીને ઘણાજ આનંદની સાથે એકદમ ઉલાસિત બનીને ઉગ્ર સેન રાજાએ શ્રી કૃષ્ણને શું કહ્યું કે આ ગાથાદ્વારા પ્રગટ કરવામાં આવે છે— उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy