SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् कृत्ये सत्यभामारुक्मिण्याचा निजागनाः नियुक्त पान् । अथ कामिजनान् कामशासने प्रकामं प्रवर्तयन् , कारस्करवृक्षाणामपि कामविकारकारितां शिक्षयन, उत्फु. लुप्रसूनस्तरकरसास्वादपरायणैर्मधुकरैर्मधुरं रवं कारयन् , पिकान् पश्चमस्वरं शिक्षयन् , मन्दैमलयानिरहिणां मानसानि सोत्कण्ठानि कुर्वन् जगज्जन विनिर्जयेऽनङ्गवीर समुत्साहयन् वसन्तः समागतः । वसन्तसाहाय्येन समीरः सर्वेषां मुखकरो जातः । अन्तव्यथा सूचक शब्दों को सुना तो उन्होंने नेमिनाथ को विवाह करने के लिये राजी करने की एक इस प्रकार की युक्ति सोची उन्होंने सत्यभामा, रुक्मिणी आदि अपनी पत्नियों से कहा कि तुम सब जैसे बो वैसे नेमिकुमार को विवाह करने के लिये विवश करो। इतने में सब ऋतुओं के राजा वसन्त का मनोमोहक समय आ गया-इसमें वसन्त राजाने समस्त कामिजनों को काम के शासन मानने में परवश-विवश कर दिया। कारस्कर जाति के वृक्षों को भी इसने कामजन्य विकार कारिता की शिक्षा दे डाली। मधुकरोंने जो उत्फुल्लपुष्प के स्तबकों के रसास्वादन में तत्पर बने हुए थे, मधुरस्वर करना प्रारंभ कर दिया। पिकों (कोकिलों)ने अपने पंचमस्वर में मधुरगीतो को गाना प्रारंभ कर दिया।मन्द २ मलयानिलों (मलय के पवन) के झोकोंने भी विरहिजनों के मन को उत्कंठित बनाने में कसर नहीं रखी। इस प्रकार इस वसन्तने जगजन के विनिजय करने में कामरूपी वीर को उत्साहित करने में किसी प्रकार की श्रुटि नहो भाने दी। इस वसन्तमास की सहायता पाकर पवन भी વિવાહ કરવા માટે રાજી કરવાની એક એવા પ્રકારની યુકિત વિચારી. અને તેમણે પિતાની રૂક્ષમણ. સત્યભામા, આદિ સિને કહ્યું કે, તમે સઘળી મળીને નેમિકુમારને વિવાહ કરવા માટે વિવશ કરે. આટલ માં વસંતને મનમોહક સમય આવી ગયે. તેમાં વસંત રાજાએ સઘળા કામી જનને કામનું શાસન માનવામાં વિવશ બનાવી દીધાં કારસ્કર જાતિનાં વૃક્ષોને પણ તેમણે કામજન્ય વિકાર થાય તેવા પ્રકારથી પ્રકુલિત બનાવી દિધાં. જમરાઓ કે જેઓ સુંદર એવાં રસદાયક પુપેનો રસાસ્વાદ ચૂસવામાં તત્પર બનેલ હતા તેમણે મધુરસ્વાર કરવાનો પ્રારંભ કરી દીધું. કોયલેએ પિતાના પાંચેય સ્વરથી ગીતને ગાવાને પ્રારંભ કરી દીધું. મલયાગિરી તરફથી ફૂંકાતા મંદ મંદ પવનની લહેરેએ વિરહી જનેના મનને પણ ઉત્કંઠિત બનાવવા માં કસર રાખી નહીં. આ પ્રકારે આ વસંતે જગતના માણસોને વિનિજય કરવામાં કામરૂપી વીરને ઉત્સાહિત કરવામાં કઈ પણ પ્રકારની તૃટિ આવવા દીધી નહીં. આ વસંત માસની ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy