SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे नतः । भगवतो बाहौ विलग्नः केशवः शाखाविलग्नशिशुवद् बभौ । तदा केशवः स्वमनस्येवमचिन्तयत् यद्ययं मम राज्यमादातुकामः स्यात्तदा प्रकृष्टवलवताऽनेन पूर्वमेव तद् गृहीतं स्यात् अतोऽनुमन्ये नायं राज्याकाङ्क्षी, इति विचिन्त्य राज्यापहारचिन्तया निर्मुक्तो मनःस्वास्थ्यमापन्नवान् । एकदा समुद्रविजयः श्रीकृष्ण मेवमुवाच - हे केशव ! नेमिमविवाहितं विलोक्य मम चेतो नितरां खिद्यते, अतस्तथामयतस्त्र, यथा नेमिर्विवाहं कुर्यात् । कृष्णस्तस्य वचनं स्त्रीकृत्य तस्मिन् २ चेष्टा की - अपना जितना बल था सब उसके नमाने में लगा दियातौ भी वे उस बाहु को जरा भी नहीं नमा सके। यहांतक कि वे प्रभु के भुजदण्डपर लटक भी गये तौ भी वह उनसे किंचित भी नमित नहीं हुई । जैसे कोई बालक वृक्ष की डाल पकड कर उसपर लटक जाता है कृष्ण भी इसी तरह उस पर लटके रहे। प्रभु की इस प्रकार श्रचित्यशक्ति देखकर कृष्णने विचार किया कि यदि ये राज्य को लेने के अभिलाषी होते तो पहिले से ही मेरा राज्य इनके द्वारा ले लिया गया होता परन्तु ऐसा तो इन्होंने किया नहीं है अतः यह बात तो सत्य है कि ये राज्य के आकांक्षी नहीं है । इस प्रकार कृष्ण इस चिन्ता से निर्मुक्त बन गये । ७४४ एक दिन की बात है - समुद्रविजयने श्रीकृष्ण से ऐसा कहा किहे केशव ! मैं नेमिकुमार को अविवाहित देखता हूं तो मेरा चित्त खिन्न हो जाता है - अतः तुम ऐसा प्रयत्न करो कि जिससे नेमिकुमार विवाह करने के लिये राजी हो जावें । कृष्णने जब समुद्रविजय के इन જેટલું ખળ હતુ તેટલુ તેને નમાવવામાં લગાવી દીધુ તે પશુ તે હાથને નમાવો શકયા નહીં ત્યાં સુધી જોર કર્યુ કે, તે પ્રભુના હાથ ઉપર લટકી ગયા તા પણુ તેને જરા પણ નમાવી શકયા નહીં, જે પ્રમાણે કાઈ બાળક વૃક્ષની ડાળને પકડીને લટકી રહે તે પ્રમાણે કૃષ્ણ પણ લટકી રહ્યા. પ્રભુની આ પ્રકારની અચિત્ત્વ શકિતને જોઈને કૃષ્ણે વિચાર કર્યો કે, જો તે રાજ્ય લેવાની જ અભિલાષાવાળા હત તા પહેલાંથી જ મારા રાજ્યને તેણે લઈ લીધુ હેત પરતુ એવુ તે તેણે કર્યું નથી. આથી એ વાત તે સત્ય છે કે તેને રાયની આકાંક્ષા નથી. આ પ્રકારે કૃષ્ણ એ ચિ'તાથી સુક્ત બની ગયા. એક દિવસની વાત છે કે, સમુદ્ર વિજયે શ્રી કૃષ્ણને એવુ કહ્યુ કે, હે કેશવ! હું નેમિકુમારને અવિવાહિત ોઉં છું તે મારા ચિત્તમાં ભારે ખેદ થાય છે. આથી તમે એવા પ્રયત્ન કરે કે, નૈમિકુમાર વિવાહ કરવા માટે રાજી થઇ જાય. કૃષ્ણે સમદ્રવિજયના અંતરવ્યથાયુકત શબ્દને જ્યારે સાંભળ્યા ત્યારે તેમણે નેમિનાથને उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy