SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् सोऽयं भाग्यात्स्वयमेव ममुपस्थितः। अहममुमद्य त्वदाशया सह हनिष्यामि । ततस्त्वां स्वगृहे नीत्वा परमोत्सवेन परिणेष्यामि। तवचनं श्रुत्वा शङ्खकुपारः प्राहअरे ! अज्ञ ! आत्मश्लाघया अलम् । यदिशक्तिरस्ति, तर्हि युद्धाय सन्नद्धो भव । ततस्तयोर्युद्ध प्रवृत्तम् । मणिशेखरः शङ्ख दुर्जयं ज्ञात्वा विद्यास्त्रैस्तस्मिन् कुमारे प्रहृतवान् । परन्तु तत्पुण्यप्रभावेण सर्वाणि विद्यास्त्राणि विफलानि जातानि ततस्तदुक्खेन मणिशेखरो मूञ्छितो भूमौ निपतितः। कुमारेण शीतलोपचारैः वरण करना चाहती हो वह कुमार तुम्हारे भाग्य से यहां स्वयं ही आगया है। देख मैं इसको आज ही तेरी आशा के साथ २ ही मार दंगा। फिर निष्कंटक होकर मैं तुझे अपने घर ले जाकर तेरे साथ विवाह करूँगा। इस प्रकार विद्याधर के वचनों को सुनकर शंखकुमारने उससे कहा-अरे मृढ ! अपने मुँह अपनी प्रशंसा करना अच्छा नहीं है। यदि शक्ति है तो आजा युद्ध करले। इस प्रकार परस्पर बातचीत होते २ ही उन दोनों का युद्ध प्रारंभ हो गया। मणिशेखरने जब यह देखा कि शंखकुमार सामान्य योद्धा नहीं है और न इसका जीतना ही कोई साधारण बात है तब उसने ऊपर उसके विद्याधर संबंधी अस्त्रों का प्रयोग करना प्रारंभ किया। परन्तु कुमार के पुण्यप्रभावने उसके उन समस्त अस्त्रों को विफल बना दिया। इस दुःख से मणिशेखर विद्याधर मूञ्छित होकर धडाम से जमीन पर गिरपडा । कुमारने ज्यों ही मूच्छित होकर जमीन पर पडे हुए विद्याधर को देखा तो उसने उसी समय शीतઅરે! તું જેને વરવા માગે છે તે કુમાર તારા ભાગ્યથી અહીં આવી પહોંચેલ છે. જે હું તેને અહીંયાં જ તારી આશાની સાથે સાથે જ મારી નાખીશ. પછી નિષ્ફટક બનીને હું તને લઈ જઈને તારી સાથે વિવાહ કરીશ. આ પ્રકારનાં વિદ્યાધરનાં વચનેને સાંભળીને શંખકુમારે તેને કહ્યું–અરે મૂઢ! પોતાના મઢેથી પે તાની પ્રશંસા કરવી એ બરાબર નથી. જે તારામાં શકિત હોય તે સામે આવી જા અને મારી સાથે યુદ્ધ કર. આ પ્રકારની પરસ્પર વાતચિત થતાં એ બંનેનું યુદ્ધ શરૂ થઈ ગયું, મણિશેખરે જ્યારે એવું જાણ્યું કે, શંખકુમાર સામાન્ય દ્ધો નથી તેમ એને જીત એ સાધારણ વાત નથી. આવો વિચાર કરીને તેણે શંખકુમાર ઉપર વિદ્યાધર સંબંધી અસ્ત્રો ફેંકવાનો પ્રારંભ કર્યો પરંતુ કુમારના પુણ્ય પ્રભાવે વિદ્યાધરનાં એ સઘળાં અસ્ત્રો વિફલ બન્યાં. આ દુઃખથી મણીશેખર વિદ્યાધર મૂછિત થઈને જમીન ઉપર પટકાઈ પડ, કુમારે જ્યારે મૂછિત થઈને જમીન ઉપર પડતા વિદ્યાધરને જે ત્યારે તેણે તે સમયે શીત ઉપચારથી તેને સ્વસ્થ કરી उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy