SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् ७२३ श्रुत्य 'शङ्ख एव मम योग्योऽस्ति' अतः स मम भर्ता इति प्रतिज्ञातवती। ततो नृपः 'एषा योग्ये जनेऽनुरक्ता' इति मनसि विचिन्त्य परमानन्दं प्राप्तवान् । अथान्यदा मणिशेखरो विद्याधरो जितारिं नृपति तामयाचत । ततो जितारी. नृपस्तमेवं प्राह-मम कन्या शङ्खादन्यं न कमपि पति वरीतुमिच्छति । तर्हि कथं तवेच्छापूर्तिः स्यात् ? नृपस्य वचनं श्रुत्वा स तस्मिन् काले ततः प्रतिनिवृत्तो. ऽन्यदा धान्या मया सह तां हृतवान् । रागिणामाग्रहो हि कुग्रह इव नितरा. मसाध्यो भवति । मां तु रुदतीमत्र विहाय तां गृहीत्वा स कुत्राऽपि पर्वते के मुख से यह बात सुनी कि 'शंख ही इस समय सकल गुणोंका निधान है' उसी दिन से उसका चित्त शंखके गुणों से आकृष्ट हो गया और यह निश्चय करलिया है कि शंख ही मेरे योग्य पति है। इसलिये वह ही मेरे जीवन का एकमात्र आधार होसकेगा। जब यशोमती के मातापिता को इस के इस प्रकार के निश्चय का पता चला तो वे बडे ही प्रसन्न हुए। एक दिन की बात है कि मणिशेखर नामके किसी विद्याधरने जितारि नृप से यशोमती की याचना की, तब जितारि राजाने उससे कहा-कि कन्या का मन शंखकुमार के सिवाय अन्य किसी में भी अनुरक्त नहीं है। नृप के इसप्रकार वचन सुनकर मणिशेखर उस समय वापस लौट गया। मौका पाकर उसने मेरे सहित उसका हरण कर लिया। और मैं उस यशोमती की धायमाता हूं। क्या कहा जाय रागि व्यक्तियों का आग्रह कुग्रह की तरह नितरां असाध्य ही हुआ करता है। वह रोती हुई मुझको छोडकर पता नहीं वह उसको लेकर મતીએ કેઈના મઢેથી આ વાત સાંભળી કે, “શંખ આ સમયે સઘળા ગુણોની ખાણ છે” તે દિવસથી તેનું ચિત્ત શંખના ગુણોથી ભરાઈ ગયું છે. અને તેણીએ મનથી એ નિશ્ચય કરી લીધું છે કે, શંખજ મારા ગ્ય પતિ છે. જેથી તે માના જીવનના એક માત્ર આધારરૂપ બની શકશે. જ્યારે યશોમતીના માતાપિતાએ તેના આ પ્રકારના નિશ્ચયને જાણ્યા ત્યારે તે ઘણાં જ ખુશી થયાં. એક દિવસની વાત છે કે, મણિશેખર નામના કોઈ વિદ્યાધરે છતારી રાજા પાસે યશોમતીની યાચના કરી ત્યારે તારી રાજાએ તેને કહ્યું કે, કન્યાનું મન શંખકુમાર સિવાય કોઈનામાં નથી. રાજાનું આ પ્રકારનું વચન સાંભળીને મણિશેખર એ સમયે પાછો ચાલ્યા ગયે. તેણે તક મેળવીને મારી સાથે યશોમતીનું હરણ કર્યું અને હું તે યમનીની ધાવ માતા છું. શું કહી શકાય. રાગી વ્યક્તિઓને આગ્રહ કુગ્રહની માફક ખરેખર અસાધ્ય થતું હોય છે. એ મને અહીં રેતી મૂકીને ન માલુમ તેણીને લઈને કયાં उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy