SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ ६९४ उत्तराध्ययन सूत्रे शिरसि करवालप्रहारं कृतशन् । महारवेदनया मूर्च्छितः स विद्याधरनिमूलदुम इव भूमौ निपतितः । तदा कुमारस्तमुवाच - भो विद्याधर ! स्वस्थीभूय पुनर्मया सह युध्यस्व । ततः स विद्याधरः प्राह - महाबाहो ! युद्धे मां यज्जितवान् भवान्, तत् शोभनं जातम् । हे मित्र ! मम वस्त्रान्तग्रन्थौ द्वे मणिमूलिके विद्यते, ते घृष्ट्रा करवालविते मम मूर्ध्नि लेपय अपराजितकुमारेण तथैव कृतम् । शिरसि लेपेन स विद्याधरः स एव स्वस्थो जातः । ततः कुमारेण पृष्टः स विद्याधरः स्ववृत्तान्तं कथयितुमारेभे इयं विद्याधराधिपस्यामृत सेनस्य गुणगणातलवार से प्रहार किया । प्रहार के लगते ही विद्याधर उसकी वेदना से उसी समय वहीं पर मूच्छित हो गया और ऐसे गिरा कि जैसे कोई छिन्नमूल वाला वृक्ष गिर पडता है । उसके गिरते कुमारने उससे कहा- विद्याधर - मैं तुमको आमन्त्रित करता हूँ कि जब तुम स्वस्थ हो जाओ तब फिर मेरे साथ युद्ध करना । कुमार की इस प्रकार बात सुनकर विद्याधर ने कहा महाबाहो ! युद्ध में आपने मुझे परास्तरकर अच्छा ही किया है। मित्र ! देखो मेरे वस्त्र के आंचल में इस समय दो मणि मूलिकाएँ बंधी हुई हैं सो आप उनको घिसकर मेरे इस मस्तक के घाव पर लगा दें। विद्याधर की इस बात से प्रसन्न होकर कुमार ने वैसा ही किया । शिरपर लेप लगने से वह विद्याधर उसी समय स्वस्थ हो गया । कुमार मे विद्याधर से इस वृत्तान्त को पूछा तब विद्याधरने कुमार से अपना वृत्तान्त इस प्रकार कहाવિદ્યાધરના મસ્તક ઉપર તરવારના પ્રહાર કર્યો. એ પ્રહાર પડતાંજ વિદ્યાધર એ સમયે ત્યાંજ સૂચ્છિત થઈને પડી ગયા. તે એવી રીતે પચેા કે, ભયંકર વાવાઝોડાથી મૂળ સાથે ઉખડીને વૃક્ષ જમીન ઉપર પટકાઇ જાય એ રીતે વિદ્યાધરનાં પડતાંજ તેને કુમારે *-વિધાધર હું... તમને આમત્રણ આપું છું કે, જ્યારે તમે સ્વસ્થ થઈ જાવ ત્યારે ફી મારી સાથે યુદ્ધમ ઉત્તરો. કુમારની આવી વાત સાંભળીને વિદ્યાધરે કહ્યું-મહાબાહુ ! યુદ્ધમાં આપે મને પરાસ્ત કરીને ઘણુંજ સારૂ કામ કર્યું છે, મિત્ર ! મારા વસ્ત્રના છેડે આ સમયે એ મણી મૂલિકાએ બાંધેલ છે. તે આપ એને ઘસીને તે મારા મસ્તક ઉપર લગાડા, વિદ્યાધરની આ વાત સાંભળીને પ્રસન્ન થઇને કુમારે એ પ્રમાણે કયું... માથા ઉપર લેપ લાગવાથી એ વિધાધર એજ વખતે સ્વસ્થ બની ગયા. કુમારે વિદ્યાધરને આ વૃત્તાંતને પૂછ્યું ત્યારે વિદ્યાધરે કુમારને પેાતાનુ વૃત્તાંત આ પ્રકારથી કહ્યુ~~ उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy