SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम महाराज ! एष भवत्सुहृदो हरिनन्दिनः पुत्रोऽस्ति। तच्छ्रुत्वा राजा स्वसैनिकान् युद्धाद् विरन्तुमादिश्य कुमारमब्रवीत्-वत्स! त्वं मम सुहृदो हरिनन्दिनः पुत्रोऽसि । हे वीर ! अनेन पराक्रमेण त्वया पितुयशो धवलितम् । भाग्यादद्य त्वं मन नेत्रगोचरतां गतः। त्वादशं मित्रपुत्रं समुपलक्ष्य मम चेतो नितरां प्रसीदति । इत्युत्तवा समित्रं तं स्वहस्तिनः पृष्ठे समारोप्य स्वराजभवनमनैपीत् । ततः कोसलाधीश: स्वपुत्र्या कनकमालया सह तं विवाहितवान् । कृतविवाहोऽपराजितकुमारो विमलबोधेन मित्रेण सह काश्चिदिवसांस्तत्र थित्वा. ऽन्यदा एकस्यां रात्रौ प्रयाणे विघ्ने माभूदिति हेतोः कमप्यनुक्त्वा मित्रेण सह ततो निर्गतः। गच्छन् स एकदा एकस्मिन् महारण्ये कस्याश्चिस्त्रियाः से मंत्रीने कहा-महाराज ! यह आपके मित्र हरिनंदी का पुत्र है। इस बात को सुनकर राजाने उसी समय सैनिकों को युद्ध बंद करने का आदेश दिया। युद्ध बंदकर के फिर राजाने कुमार से कहा-वीर ! इस परम पराक्रम से तुमने अपने पिता के यश को उज्ज्वल कर दिया है। भाग्य से ही मुझे आज तुमको देखने का लाभ हुआ है। तुम्हारे जैसे योग्य मि पुत्र को देखकर मेरा अन्तःकरण आज विशेष आनंद का अनुभव करने लगा है। इस प्रकार अपराजित से कहकर राजा उसका मित्र सहित अपने हाथीपर बैठाकर अपने राजभवन में ले आया। वहां आकर राजा ने अपनी पुत्री कनकमाला के साथ उसका विवाह कर दिया। इस प्रकार विवाहित होकर कुमार कुछ दिनों तक वहीं पर विमलबोध मित्र के साथ रहे। यहां से जाने में विघ्न न हो इस ख्याल से वे एकदिन मित्र के साथ रात्रि के समय किसी से विना कहे सुने ही वहां से अपने घर को चल दिये। મિત્ર હરનદીનો પુત્ર છે. આ વાતને સાંભળીને રાજાએ તે સમયે સનિકોને યુદ્ધ બંધ કરવા આદેશ આપ્યો. યુદ્ધ બંધ કરીને પછીથી રાજાએ કુમારને કહ્યું–વીર ! આ અજોડ એવા પ્રરાકમથી તમોએ તમારા પિતાના યશને ઉજવળ બનાવેલ છે. ભાગ્યથી જ આજે મને તમને જેવાને અવસર પ્રાપ્ત થયેલ છે. તમારા જેવા ગ્ય ત્રિપુત્રને જોઈને મારું અંતઃકરણ આજે વિશેષ આનંદ અનુભવી રહ્યું છે આ પ્રકારે અપરાજીતને કહીને રાજા તેને તેના મિત્ર સાથે હાથી ઉપર બેસાડીને પોતાના રાજભવનમાં લઈ ગયા. ત્યાં પહોંચીને રાજાએ તેનો વિવાહ પિતાની પુત્રી કનકમાળા સાથે કરી દીધા. આમ વિવાહિત થઈને કુમાર ત્યાં પોતાના મિત્ર વિમળ બધની સાથે ત્યાં રહ્યો. અહીંથી જવામાં વિઘ્ન ન આવે એવા ખ્યાલથી તે એક દિવસ પોતાના મિત્રની સાથે રાત્રીના સમયે કેઈને કહ્યા વગર ત્યાંથી પોતાના ઘેર ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy