SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे प्रचुरसैन्यं प्रेषितवान् । ते सैनिका अध्यपराजितकुमारेण पराजिताः। ततो विदितवृत्तान्तः कोसलाधोशः स्वयमेव सज्जीभूय मन्त्रिसामन्तसेनापतिभिः सह ससैनिको योद्धं समागतः। तं सुसन्नद्धं युद्धार्थ समागतं वीक्ष्य कुमारस्त नस्कर विमलबोधसमीपे संस्थाप्य युद्धार्थ समुद्यतः। स हि वेगेन समुत्प्लुत्य कस्यापि हस्तिनो दन्ते चरणं निधाय हस्तिपकं चाधोऽवतार्थ स्वयं हस्तिनं समारूढः सन् रणं कर्तुमारेभे । कुमारस्य स्थैर्य शौर्य बलं युद्धनैपुण्यं च दृष्ट्वा राजा परमविस्मय प्राप्तवान् । तस्मिन्नेव समये मन्त्री स्वस्वामिनं कोसलाधीश्वरमुवाचनिरुत्साहित कर पराजित कर दिया। कौसलेशने जब अपनी सेना का इस प्रकार पराजय सुना तो वह कुमार को निग्रहीत-(पकड़ने के लिये बहुत से सैनिकों को भेजा। आये हुए उन सैनिकों को भी कुमारने पराजित कर पीछे हटा दिये । कौसलेश को जब इस भेजी हुई सैना के पराजित होने की बात मालूम हुई तो वे स्वयं सजित होकर मंत्री सामन्त एवं सेनापति के साथ सेना को लेकर युद्ध करने के लिये वहां आये । जब अपराजित कुमार को यह बात मालूम हुई कि स्वयं कोसलेश संनद्ध होकर युद्ध के लिये आये हैं तो उसने उस तस्कर को अपने मित्र विमलबोध के पास स्थापित कर कोसलेश के साथ युद्ध करने के लिये तत्पर हो गया। कुमार फौरन ही उछलकर किसी हाथी के दांतपर खड़ा होकर उसने महावत को नीचे उतार कर स्वयं उस हाथी पर बैठकर युद्ध करने लगा। कुमार की इस प्रकार स्थिरता, शूरवीरता, बलिष्ठता एवं युद्धकरने की निपुणता देखकर राजा को भारी आश्चर्य हुआ। इसी समय कोसलाधिपति પિતાની સેનાને આ પ્રકારને પરાજ્ય સાંભળ્યો ત્યારે તેણે કુમારને પકડવા માટે ઘણું સિનિકને મોકલ્યા. આવેલા સિનિકને પણ કુમારે પરાજીત કરીને પાછા હઠાવી દીધા. કેશલેશને જ્યારે મેકલેલી સેનને પણ પરાજીત થયાના ખબર મળ્યા ત્યારે પિતે જાતે સજજીત બનીને મંત્રી સામંત અને સૈન્યની સાથે સેનાપતિની સાથે સેનાને લઈને યુદ્ધ કરવા માટે ત્યાં પહોંચ્યા. જયારે અપરાજીત કુમારને એ વાત ખબર પડી કે, કેશલેશ પોતેજ યુદ્ધ માટે તયાર થઈને આવે છે ત્યારે તેણે તે ચેરને પિતાના મિત્ર વિમલબોધને સેંપીને કેશલેશની સામે યુદ્ધ કરવા તત્પર બની ગયા. કુમારે એકદમ ઉછળીને કેઈ હાથીના દાંત ઉપર ચડી જઈને માવતને નીચે પછાડી દઈને પિતે તે હાથી ઉપર બેસીને યુદ્ધ કરવા લાગ્યો. કુમારની આ પ્રકારની સ્થિરતા, શૂરવીરતા તથા યુદ્ધ કરવાની નિપુણતા જોઈને રાજાને ઘણું જ આશ્ચર્ય થયું. આ વખતે કોશલ અધિપતિને મંત્રીએ કહ્યું–મહારાજ ! આ આપના ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy