SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૨ उत्तराध्ययनस्त्रे मात्रमेव ज्वालामालाकुलं शत्रुमदापहं दिव्य खगरन तस्य हम्त समायातम् । ततोऽनङ्गसिहश्चित्रगतिमेवमब्रवीद-रेमूर्ख! कथंकारं मर्तुमिच्छसि, जीवितेच्छा चेदस्ति, तर्हि त्वरितमितोऽपसर, नो चेदेकोऽपि त्वमनेनासिना पश्चत्वं गमिध्यसि । एवमनङ्गसिंहवचनं निशम्य चित्रगतिरवोचत्-अये शूरम्मन्य ! अनेन लोहखण्डेन यस्तव मदः, स तत्र निर्वीर्यतामेव मूचयति, इत्युक्त्वा विद्यया सर्वत्र तमः प्रसार्य तस्य हस्तात्तत्वङ्गरत्न जग्राह । ततस्तमो विनिवृत्तम् । अनङ्गअनंगसिंह को देखा तो परस्पर में इन दोनों का तुमुल युद्ध हुआ। अनंगसिंहने युद्ध में चित्रगति को जब अजेय देखा तो उसने उसी समय दिव्य खग की स्मृति की। स्मरण करते ही वह दिव्य तलवार ज्वालामाला से आकुलित बना हुआ शत्रु के मदको दूर करने के लिये उसके हाथ में आ गया। तलवार के हाथ में आते ही अनंगसिंहने दर्प के आवेश में चूर होकर चित्रगति से कहा रे मूख ! तु व्यर्थ कयों मरना चाहता है। यदि जीवित रहने की इच्छा है तो शीघ्र ही यहां से वापिस चला जा। यदि यहां से नहीं गया तो याद रख इस तलवार के द्वारा तेरा विध्वंस कर दिया जायगा। इस प्रकार अनंगसिंह के गर्वीले वचन सुनकर चित्रगतिने निडर होकर प्रत्युत्तर के रूप मे उससे कहा-अरे ओ शरंमन्य ! तु इस लोह के टुकडे का क्या अभिमान करता है, इस से तो तेरी केवल निर्वीर्यता ही झलकती है। ऐसा कहते हुए चित्रगतिने विद्या के प्रभाव से युद्धस्थल में अंधेरा करके ત્યારે બન્નેનું પરસ્પરમાં તુમુલ યુદ્ધ જામી પડ્યું અનંગસિંહે યુદ્ધમાં ચિત્રગતિને જ્યારે અજેય જાયે ત્યારે એણે તે સમયે દિવ્ય ખડગને યાદ કર્યું. ખડગનું સ્મરણ કરતાં જ એ દિવ્ય ખડગ જવાલામાલાથી આકુલિત થઈને શત્રુના મદને દૂર કરવા માટે એના હાથમાં આવ્યું. દિવ્ય ખડગ હાથમાં આવતાં જ અસંગસિ હ એકદમ ભારે એવા મધના આવેશમાં આવી જઈને ચિત્રગતિને કહ્યું-રે મૂખ! તું વ્યર્થમાં શા માટે મરવા ચાહે છે. જે જીવતા રહેવાની ઈચ્છા હોય તે અહીંથી જલદી નાસી છુટ. જે તું અહીંથી ચાલ્યું નહીં જાય તે યાદ રાખકે. આ ખડગથી તારા વિધ્વંસ કરી નાખવામાં આવશે. અનંગસિંહનાં આ પ્રકારનાં ગર્વભરેલાં વચનેને સાંભળીને ચિત્રગતિએ નિડર થઈને પ્રત્યુત્તરમાં કહ્યું કે–પિતાની જાતને શુરવીર માનીને નકામા ગર્વમાં ફૂલાતા હે માનવિ ! તું આ લેઢાના ટુકડાનું શું અભિમાન કરે છે. આનાથી તે તારી નિર્વિતાજ દેખાઈ આવે છે. આ પ્રમાણે કહીને ચિત્રગતિએ વિદ્યાના પ્રભાવથી યુદ્ધ સ્થળમાં અંધારું કરી દઈને અસંગસિંહના उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy