SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरित्रनिरूपणम् ६८३ सिंहः म्वहस्त खड्गरहितमपश्यत् । तस्मिन्नेव समये दवैः पुष्पवृष्टिः कृता । अनङ्गसिंहो नैमित्तिकवचनमनुसृत्य प्रहृष्टचित्तस्तं स्वपुरं नीत्वा तस्मै स्वपुत्री रत्नवती दत्तवान् । एवं कृतविवाहश्चित्रगतिः सपत्नीकोऽरवण्डशीलां सुमित्र भगिनी समादाय चक्रपुरे समागत्य सुमित्रायाऽर्पितवान् । सुमित्रेण सत्कृतः सपत्नीकश्चित्रगतिस्ततः स्वनगरं गतः। सुमित्रस्तु भगिनीहरणवृत्तान्तेन सांसा. रिकव्यवहारकर्मणि विरुचिमापन्नः पुत्र राज्यं न्यस्य मुनिवरस्य सुयशसः उसके हाथ से वह खगपरत्न झपट लिया। खड्ग के हाथ में आते ही वहां एकदम प्रकाश हो गया। इस प्रकाश में अनंगसिंहने अपने हाथको खड्गरहित देखा तो अचंभे में पड़ गया। इसी समय आकाश से देवताओंने वहां पुष्पों की वर्षा की। अचंभे में पडे हुए अनंगसिंह को उस समय नैमित्तिक के वचनों की याद आने से अपार हर्ष होने लगा। और युद्ध का स्थान अब शान्त वातावरण के रूप में परिवर्तित हो गया। प्रसन्न होकर अनंगसिंह ने चित्रगति को अपने नगर में ले जाकर उसके साथ अपनी पुत्री रत्नवती का विवाह कर दिया। विवाहविधि समाप्त हो जाने के बाद चित्रगति ने अखण्डशील सुमित्र भगिनी को साथ लेकर भार्यासहित चक्रपुर में प्रवेश किया और अपने मित्रसुमित्र को उसकी बहिन सोंप दिया। सुमित्र ने भी अपने मित्र का खूब आदर सत्कार किया। इस प्रकार मित्र से सत्कृत होकर चित्रगति कुछ दिनों बाद अपने स्थान पर आगया। सुमित्र के इस भगिनी हरण वृत्तान्त ने चित्त पर वैराग्य की छाप अंकित હાથમાંથી એ ખરત્નને આંચકી લીધું. ખળું ચિત્રગતિના હાથમાં આવી જતાં ત્યાં પાછો એકદમ પ્રકાશ થઈ ગયે. આ પ્રકાશમાં અને ગસિંહે પિતાના હાને ખગ રહિત છે ત્યારે તે ભારે અચંબામાં પડી ગયે. આજ સમયે આકાશમાંથી દેવતાઓએ ત્યાં પુષ્પવૃષ્ટિ કરી અચંબામાં પડેલા અનંગસેનને એજ વખતે - તિષીએ કહેલા વચનો યાદ આવી જવાથી તેને અપાર હર્ષ થયો. અને યુદ્ધનું સ્થળ શાંન્ત વાતાવરણના રૂપમાં ફેરવાઈ ગયું. પ્રસન્ન થઈને અસંગસિંહ ચિત્ર ગતિને પિતાના નગરમાં લઈ ગયો અને તેની સાથે પોતાની પુત્રી રત્ન વતીના વિવાહ કરી દીધા વિવાહવિધિ સમાપ્ત થઈ ગયા પછી ચિત્રગતિએ અખંડશીલ સુમિત્રની બહેનને સાથે લઈને પિતાની પત્ની સાથે ચકપુરમાં પ્રવેશ કર્યો. અને પિતાના મિત્ર મિત્રને તેની બહેન સોંપી દીધી સુમિત્રે પણ પિતાના મિત્રને ઘણોજ આદર સત્કાર કર્યો. આ પ્રમાણે મિત્રથી આદરમાન પામીને ચિત્રગતિ થડા દિવસ ત્યાં રોકાઈને પિતાના સ્થાને પાછા ફર્યા. સુમિત્રની ભગિનીના હરણના વૃત્તાંતથી उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy