SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरित्रनिरूपणम् ६७७ अद्य वा श्वोवा इहाऽऽगामति, तं वन्दित्वा भवान् गन्त महति ! तेनैवमुक्तश्चित्रगतिः सुमित्रभवने स्थितवान ! सुयशाः केवली समागत उद्याने । ज्ञातत्तान्तौ सुमित्रचित्रगती दर्शनार्थमुद्याने गतौ। तत्र तौ देवैः परिवृतं तं मुनि नत्वा नितरां प्रमुदितमानसौ परिषदि समुपविष्टौ। केवलिन आगमनवृत्तान्तं श्रुत्वा सुग्रावभूपोऽपि समागतः । केवलिनं प्रणम्य सोऽपि परिषदि समु. पविष्टः । सकलकल्याणतत्परः केवली तेभ्यो धर्ममुपादिशत्। धर्मदेशना. स्वाभाविक धर्म है। अतः आप प्रत्युपकार की चिन्ता न करें। आप स्वस्थ हो गये हमको यही एक बडा भारी हर्ष है। इस प्रकार के पारस्परिक वार्तालाप से उन दोनों में आपसमें गाढ़ प्रीति हो गई। चित्रगतिने जब वहां से जानेका विचार किया तो सुमित्रने उससे कहा कि मित्र ! यहां पर आजकल में सुयशकेवली भगवान् आनेवाले हैं अतः उनको वंदना कर आप यहां से जावे-हम नहीं रोकेंगे । सुमित्र की इस बात को सुनकर चित्रगति वहां ठहर गया। इतने मे सुयश केवली भगवान् भी वहां के उद्यान में पधारे । जब इन दोनों मित्रों को केवली भगवान के आगमन का वृत्तान्त मिला तब ये दोनों साथ साथ उनको वदना करने के निमित्त उद्यान में गये। वहां देवों से परित मुनिराज को देखकर उन्होंने बडी ही भक्तिसे नमस्कार किया और आनदित होकर परिषदा में बैठ गये। सुग्रीवराजा भी केवलि भगवान् का आगमन सुनकर उनको वंदना करने के लिये वहां आये। तथा धर्मोपदेश सुनने की अभिलाषा से केवलि को नमन कर वे भी उसी परिषदा में गये। सकल जीवों के कल्याण करने में तत्पर केवली भगवान्ने आये સ્વસ્થ બની ગયા એજ એક ભારે હર્ષની વાત છે. આ પ્રકારના પરસ્પરના વાર્તા લાપથી એ બન્નેમાં ગાઢ મૈત્રી થઈ ગઈ. ચિત્રગતિએ જ્યારે ત્યાંથી જવાને વિચાર કર્યો ત્યારે સુમિત્રે તેને કહ્યું કે, મિત્ર! અહીંયા આજક લમાં સુયસ કેવળી ભગવાન આવવાના છે. આથી એમને વંદના કર્યા પછી આપ અહીંથી જાવ. અમે તમોને રેકશું નહીં. સુમિત્રની આ વાતને સાંભળીને ચિત્રગતિ ત્યાં રોકાઈ ગયા. એટલામાં સુયશ કેવળી ભગવાન પણ ત્યાંના ઉદ્યાનમાં પહોંચ્યા. ત્યાં દેથી પરિ. વૃત મુનિરાજને જોઈને તેઓએ ઘણી જ ભકિતથી નમસ્કાર કર્યા અને આનંદિત બનીને પરિષદામાં બેસી ગયા. સુગ્રીવ રાજા પણ કેવળી ભગવાનનું આગમન સાંભળીને તેમને વંદના કરવા માટે ત્યાં આવ્યા. તથા ધર્મઉપદેશ સાંભળવાની અભિલાષાથી કેવળીને નમન કરી તે પણ એ પરિષદામાં પહોંચ્યા. સકળ જીવેનું કલ્યાણ કરવામાં તત્પર કેવળી ભગવાને આવેલા એ સઘળાઓને ધર્મને ઊપદેશ આ. ધર્મશ્રવણ કર્યા બાદ ચિત્રગતિએ નમસ્કાર કરી કેવળી ભગવાનને કહ્યું – ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy