SearchBrowseAboutContactDonate
Page Preview
Page 688
Loading...
Download File
Download File
Page Text
________________ ६७६ उत्तराध्ययनसूत्रे ख्यानेन मम कौँ पुनोहि । भवादृशानामुपकारिणां नामगोत्रादिश्रवणं सुखाय भवति । ततश्चित्रगतिः सर्व स्वपरिचयं याथातथ्येनोक्तवान् । तच्छ्रुत्वा मुमित्रः पाह-विषेण विषदात्रा च मम बहुपकृतम् , यदनभ्रामृतष्टितुल्यं भवदर्शनं जातम् । अन्यथा तु भवदर्शनं दुर्लभमेवासीत् । जीवितदातुर्बालमृत्युजनितदुर्गतेश्च परिरक्षितुर्भवतः किं प्रत्युपकुर्वे ? एवं वदन्तं मित्रता प्राप्तं सुमित्रं पृष्ट्वा चित्रगतिः स्वपुरं प्रति प्रस्थातुमुद्यतः। तदा सुमित्र: प्राह-मित्र ! सुयशाः केवली प्रदर्शित करते हुए सुमित्रने हाथ जोड़कर कहा-भाई ! आप कृपाकर अपना नाम एवं वंश का परिचय देकर मेरे कानों को पवित्र कीजिये । आप जैसे अकारण उपकारी बन्धुओं का नाम एवं गोत्रादि का सुनना भी सुख के लिये होता है। कुमार का आग्रह देखकर चित्रगतिने उसको अपना यथावत् समस्त परिचय दिया। परिचय पाकर कुमारने अपने अहोभाग्यकी सराहना करते हुए कहा-विष और विषदाताने मेरा बड़ा भारी उपकार किया जो विना बद्दल अमृतवृष्टि तुल्य आपका दर्शन हमको हो गया। नहीं तो आपके दर्शन का अवसर ही हमको कैसे प्राप्त होता। वह तो बिलकुल दुर्लभ था। अब कहिये बालमृत्यु जनित दुर्गति से मेरी रक्षा करने वाले तथा जीवनदान देनेवाले आपका हम क्या प्रत्युपकार करें। जब सुमित्रने ऐसा कहा तो चित्रगतिने मुस्कराकर कुमार से कहा कि कर्तव्य प्रत्युपकार की भावनावाला नहीं होता है। मनुष्य मात्र का आपत्ति में एक दूसरे की सहायता करना यह સાંભળીને કૃતજ્ઞતા પ્રદાર્શત કરતાં કરતાં સુમિત્રે હાથ જોડીને કહ્યું-ભાઈ! આપ ઉપકારી આપનું નામ તથા વંશનો પરિચય આપીને મારા કાનને પવિત્ર કરો આપ જેવા બીન સ્વાર્થે ઉપકાર કરનાર બંધુઓનું નામ તેમજ ગોત્રને જાણવું એ સુખકારક હોય છે. કુમારને આગ્રહ જાણીને ચિત્રગતિએ પિતાનો યથાવત સઘળો પરિચય આપી દીધો. પરિચય પામીને કુમારે પિતાના અહોભાગ્યને જણાવતાં કહ્યું-ઝહેર અને ઝહેરના આપનારે મારા ઉપર એ મહાન ઉપકાર કર્યો કે, કોઈ પણ જાતના આંતરિક પરિચય સિવાય અમૃત વૃષ્ટિની માફક આપના દર્શનનો લાભ અમને મળી ગયો. નહીં તે આપના દર્શનનો લાભ અમને કઈ રીતે મળવાનો હતે. એ કેવળ દુર્લભજ હતું. હવે કહે બાલ મૃત્યુ જેવા દુર્ગતિથી મારી રક્ષા કરવાવાળા તથા જીવતદાન આપવાવાળા એવા આપના ઉપર અમે કે પ્રતિ ઉપકાર કરી શકીયે. જ્યારે સુમિત્રે આવું કહ્યું તે ચિત્રગતિએ હસીને કુમારને કહ્યું કે, કર્તવ્ય પ્રતિ ઊપકારની ભાવનાવાળું હોતું નથી. મનુષ્ય માત્રને આપત્તિમાં એક બીજાની સહાયતા કરવી એ સ્વાભાવિક ધમ છે. આથી આ૫ પ્રાત ઊપકારની ચિંતા ન કરે. આપ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy