SearchBrowseAboutContactDonate
Page Preview
Page 690
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे श्रवणानन्तरं चित्रगतिर्मुनि प्रणम्य पाह-भदन्त ! मित्रस्यास्य प्रसादेन भवदर्शनं मया समुपलब्धम् । अहमधप्रभृति सम्यक्त्वपूर्वकं श्रावकधर्म स्वीकुर्वे । इत्युक्त्वा धर्मकार्ये समुल्लसत्पराक्रमः पापकर्मतो विरतः स चित्रगतिर्देशविरतिं केवलि समीपे स्वीकृतवान् । __ अथ सुमित्रपिता सुग्रीवः कृताञ्जलिस्तं केवलिनं पृष्टवान्-हे भदन्त ! ममासु पुत्रं विषदानेन मृत्युमुखे प्रक्षिप्य पलायिता मम द्वितीया राज्ञी भद्रा क्व गता? एवं पृष्टो मुनिः प्राह:-राजन् ! भवद्भवनात्पलायिता साऽरण्ये गता। हुए उन सबको धर्मका उपदेश दिया। धर्मश्रवण के बाद चित्रगतिने नमस्कार कर केवली भगवान से कहा-भदन्त ! आज आपके पवित्र दर्शनकर मैं अपने आपको बहुत ही अधिक भाग्यशाली मान रहा हूँ। इसका श्रेय सुमित्र मित्र को है, क्योंकि उन्हीं के प्रसाद से मुझे आज आपके दर्शन हुए हैं। मैं आज से सम्यक्त्वपूर्वक श्रावक के व्रत अंगीकार करता हूँ। इस प्रकार श्रावक के व्रत ग्रहण करने से जन्म सफल होता है, एसा जानकर चित्रगतिने केवली भगवान् के पास श्रावव्रत लिये। इन से जीवन धर्मकार्य करने में अधिक अग्रेसर बनता है और पापकर्मो की तरफ से विरत होता है। सुमित्र के पिता सुग्रीवने जो कि वहीं पर उपस्थित थे उसी समय दोनों हाथ जोड़कर केवलिप्रभु से पूछा-भदन्त ! मेरे इस पुत्रसुमित्र को विषप्रदान करके मारने की भावनावाली वह मेरी रानी कि जिसका नाम भद्रा है यहाँ से भागकर कहां गई है ? कृपाकर यह बात आप मुझे कहिये। सुग्रीव राजा के इस प्रश्न ભદન્ત ! આજે આપનાં પવિત્ર દર્શન કરી હું મને પિતાને ઘણો અધિક ભાગ્યશાળી માની રહ્યો છું. આને યશ સુમિત્ર મિત્રને છે. કેમકે, તેમનાજ આગ્રહથી મને આજે આપના દર્શન થયાં છે. હું આજથી સમ્યકત્વપૂર્વક શ્રાવકનું વ્રત ચગીકાર કરું છું. શ્રાવકનું વ્રત ગ્રહણ કરવાથી પિતાનું જીવન સફળ થાય છે. જાણીને ચિત્રગતિએ કેવળી પ્રભુની પાસેથી શ્રાવક વ્રત લીધું. આનાથી જીવન ધમકાર્ય કરવામાં અગ્રેસર બને છે. અને પાપ કર્મોની તરફથી વિરત થાય છે. સુમિત્રના પિતા સુગ્રીવે કે જેઓ ત્યાં ઉપસ્થિત હતા. તેમણે તે સમયે બને હાથ જોડીને કેવળી પ્રભુને પૂછયું કે હે ભદન્ત ! મારા આ પુત્ર સુમિત્રને વિષપ્રદાન કરીને મૃત્યુના મહામાં હોમી દેવાની ભાવનાવાળી એ મારી રાણી કે, જેનું નામ ભદ્રા છે તે અહીંથી ભાગીને કયાં ગઈ છે ? કૃપા કરીને એ વાત આપ મને કહે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy