SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरित्रनिरूपणम् जीवेषु अहेतुकी दया कर्तव्या। दयापरिज्ञानं च जिनप्रोक्तधर्मपरिज्ञानेन विना न संभवति। अतो पुवाभ्यां मया वक्ष्यमाणो जिनप्रोक्तधर्मः श्रद्धापुरस्सरं श्रोतव्यः, इत्युक्या मुनिस्ताभ्यां सम्यतवाणुव्रतादिकं जिनपोक्तं श्रावकधर्म प्रोक्तवान् । ततस्तौ तदन्तिके श्रावकधर्म प्रतिपन्नौ । ताभ्यां पार्थितो मुनिचन्द्रो मुनिरचलपुरोपाश्रये समवसृतः। धनवतीधनाभ्यां च स चतुर्विधाहारं प्रतिलम्भितः। ताभ्यां मुनिसमीपे प्रतिदिवसं धर्मशिक्षा श्रुता । तदनु ताभ्यामनुज्ञातः स मुनिस्ततो तुम भी अपने शांतभाव से षट्काय जीवों के ऊपर विना किसी निमित्त के सदा दया का भाव रखो। दया का परिज्ञान, विना जिनधर्म के अनुशीलन के संभक्ति नहीं हो सकता है-अतः मैं सब से पहिले उसी जिनधर्म का स्वरूप आप लोगो को समझाता हूं, आप लोग उसको सावधान होकर श्रद्धापूर्वक सुने इस प्रकार कहकर मुनिराज ने उनको श्रावक धर्म का उपदेश दिया। सम्यक्त्व तथा जिनमोक्त अनुव्रत आदि का स्वरूप उनको अच्छी तरह समझाया। मुनिराज के श्रीमुख से इस प्रकार धार्मिक देशना सुनकर उन दोनोंने श्रावक के व्रत अंगीकार किये। धनकुमार और धनवतीने मुनिराज से अचलपुर पधारने की विनन्ती की। उस विनन्ती को स्वीकार कर मुनिराज अचलपुर पधारे वहां के उपाश्रय में उतरे। धनवती और धनकुमारने विपुल अशनपानादि से मुनिराज को प्रतिलंभित किया तथा प्रतिदिन उनके पास जा कर उनसे धर्म का उपदेश भी सुना। मुनिराज कुछ काल बाद वहां से बिहार कर આ જ પ્રમાણે તમે પણ પિતાના શાન્તભાવથી શકાય જેના ઉપર કોઈ નિમિત્ત વગર સદા દયાનો ભાવ રાખે. દયાનું પરિજ્ઞાન જનધર્મના અનુસરણ સીવાય સંભવિત બનતું નથી. આથી હું સહુથી પહેલાં એ જૈનધર્મનું સ્વરૂપ આપ લેકને સમજાવું છું. આપ લેક સાવધાન બનીને તેને શ્રદ્ધાપૂર્વક સ ભળે આ પ્રકારે કહીને મુનિરાજે તેમને શ્રાવકધર્મને ઉપદેશ આપ્યો સમ્યકત્વ તથા જીનપ્રોકત અનુવ્રત આદિનું સ્વરૂપ તેમને સારી રીતે સમજાવ્યું. મુનિરાજના શ્રીમુખથી આ પ્રકારે ધાર્મિક દેશના સાંભળીને એ બન્નેએ શ્રાવકના વ્રત અંગીકાર કર્યો ધનકુમાર અને ધનવતીએ મુનિરાજને અચલપુર પધારવાની વિનંતી કરી તે વિનંતિને સ્વીકાર કરીને મુનીરાજ અચલપુર પહોંચ્યા અને ઉપાશ્રયમાં ઉતર્યા. ધનવતી અને ધનકુમારે વિપુલ અશનપાનાદિકથી મુનિરાજને પ્રતિબંભિત કર્યા. તથા પ્રતિદિન એમની પાસે જઈને તેમની પાસેથી ધમને ઉપદેશ પણ સાંભળે. મુનીરાજ થડા સમય બાદ ત્યાંથી વિહાર કરી ગયા. ધનકુમારે વિશેષ રીતિથી ધનવતીની સાથે શ્રાવક ધર્મનું ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy