SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ६७० उत्तराध्ययनसत्रे विहृतवान् । धनवती सहितो धनोऽपि विशुद्धं श्रावधर्म पालयन् पित्रा दत्तराज्यो नौतिपुरस्सर प्रजाः परिपालयन बहूनि वर्षाणि ससुखं नीतवान्। अथान्यदाऽचलपुरे बसुन्धर नामा मुनिः समवसनः। तत्समवसरण वृत्तान्तं श्रुत्वा धनवती सहितो धननृपोऽपि धर्मदेशनां श्रोतुं तदन्तिके गत्वा तं प्रणम्य भवपाथोधितरणिभूतां धर्मदेशनां श्रुतवान् । धर्मदेशनाश्रवणेन संजातवैराग्यः पुत्र राज्यभारं समारोप्य धनवतीसहितो महता समारोहेण वसुन्धराचार्यसमीपे दीक्षां गृहीतवान् । क्रमेण गीतार्थः सन् स धनमुनिराचार्यपद प्राप्य जिनोक्तविशुद्धधर्मोपदेशदानेन बहून् भविजनान् अनुगृह्णन् भूमण्डले विहारं कृतगये। धनकुमारने धनवती सहित श्रावक धर्मका विशुद्धरीति से परिपालन करते हुए अनेक वर्ष निकाले और पिता द्वारा प्रदत्त राज्य का सम्यकूरीति से परिपाल करते हुए आनंद से अपना समय व्यतीत किया। एक समयकी बात है की अचलपुर में वसुन्धर नामके एक मुनिराज आये हुए थे राजाकों जब उनके आगमन के समाचार ज्ञात हुए तब वे अपनी धनवती रानी के साथ उनको वंदना करने के लिये उनके पास गये। वहां संसारसमुद्र से पार उतारने के लिये नौका जैसी धर्मदेशना सुनी, उन्होंने जब धर्मदेशना सुनी तब उसके प्रभावसे उनको वहीं पर वैराग्यभाव जागृत हो गया। घर पर आकर राजाने अपने पुत्र को उसी समय बुलाकर उसको राज्यतिलक कर दिया। और धनवती सहित स्वयं बडे समारोह के साथ उन्हीं वसुन्धराचार्य के पास जाकर संयम अंगीकार किया। क्रमशः गीतार्थ बनकर धनमुनि ने आचार्यपद प्राप्त करके जिनोक्त विशुद्ध धर्म का भव्य जीवों को उपવિશદ્ધ રીતિથી પરિપાલન કરીને અનેક વર્ષ વીતાવ્યાં અને પિતા તરફથી મળેલા ૨ાજ્યનું સમ્યક રીતથી પરિપાલન કરીને આનંદથી પોતાને સમય વ્યતીત કર્યો. એક સમયની વાત છે કે, અચલપુરમાં વસુન્ધર નામના એક બીજા મુનિરાજ આવેલ હતા. રાજાને જ્યારે એમના આગમનના સમાચાર મળ્યા ત્યારે તે પિતાની ધનવતી રાણીની સાથે તેમને વંદના કરવા માટે તેમની પાસે ગયા. ત્યાં સંસાર સમુદ્રથી પાર ઉતરવા માટે તૈકા જેવી ધર્મદેશના સાંભળો. એમણે જ્યારે ધર્મદેશના સાંભળી ત્યારે તેના પ્રભાવથી તેમને ત્યાં જ વૈરાગ્યભાવ જાગૃત થઈ ગયા ઘેર પહોંચીને રાજાએ પોતાના પુત્રને એ જ સમયે બોલાવીને રાજતિલક કરી દીધું. અને ધન વતીની સાથે પોતે ભારે સમારેહથી એ વસુધરાચાર્યની પાસે જઈને સંયમ અંગીકાર કર્યો. ક્રમશઃ ગીતાર્થ બનીને ધનમુનિએ આચાર્યપદ પદ પ્રાપ્ત કર્યું. અને છોક્ત વિશુદ્ધ ધર્મનો ભવ્યજીને ઉપદેશ દેવાને પ્રારંભ કર્યો. એમનાથી અનેક ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy