SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १६ दशविधब्रह्मचर्यसमाधिस्थाननिरूपणम् सदासर्वकालं विहरेत् मोक्षमार्ग विचरेत् । अयं भावः-साधुर्हि पूर्व दश ब्रह्मचर्यसमाधिस्थानानि शृणोति । ततो ब्रह्मचर्यपरिपालने स्थिरो भवति । उक्तं च-- "सोच्चा जाणइ कल्लाणं, सोचा जाणइ पावगं । उभयपि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥१॥ छाया--श्रुत्वा जानाति कल्याणं, श्रुत्वा जानाति पापकम् । उभयमपि जानाति श्रुत्वा, यच्छ्यस्तत् समाचरेत् ॥१॥ इति । बहुल है। जब आत्मा में संवर की बहुलता आ जाती है तब वह समाधिबहुल होता है। उस भिक्षुका चित्तबिलकुल स्वस्थ हो जाता है। अशुभ संकल्प विकल्प ही चित्त की अस्वस्थता है। और यह अशुभ संकल्प विकल्प रूप अस्वस्थता आस्रव के निमित्त से होती रहती है। जब आत्मा आस्रव के अभावरूप संवर से सहित हो जाता है तब उस में विचारों द्वारा अस्वस्थता कैसे आ सकती है ? अर्थात् नहीं आ सकती इस लिये व समाधिबहुल होता है, (गुप्तः) गुप्तपद यह प्रकट करता है कि वह भिक्षु आत्मा मन वचन एवं काय इन तीनों को सदा सुरक्षित रखता है-उनकों जरा भी असंयम स्थानों की ओर नहीं जाने देता है। गुप्तब्रह्मचारी जब इन्द्रियों में फंसने की वृत्ति सर्वथा शांत हो जाती है तब वह आत्मा अपने मैथुन विरमणरूप ब्रह्मभाव को नव गुप्तियोंद्वारा सदा सुरक्षित रखता रहता है अर्थात् वह अखण्डब्रह्मचर्यका धारक हो जाता है। इस तरह वह (अप्पमत्ते-अप्रमत्तः) प्रमाद के भय से निर्मुक्त हुवा (सया विहरेजा-सदा विहरेत् ) सर्वकालमुक्ति माग में विचरण करता है। સંવરની બહુલતા આવી જાય છે ત્યારે તે સમાધીબહલ થાય છે. એ ભિક્ષુનું ચિત્ત બીલકુલ સ્વસ્થ બની જાય છે. અશુભ સંકલ્પ વિકલય જ ચિત્તની અસ્વસ્થતા છે અને એ અશુભ સંકલ્પ વિકલ્પરૂપ અસ્વસ્થતા આસવના નિમિત્તથી થતી રહે છે. જ્યારે આત્મા આસવના અભાવરૂપ સંવરથી સહિત થઈ જાય છે ત્યારે તેમાં વિચારે દ્વારા અસ્વસ્થતા કેમ આવી શકે? અર્થાત્ આવી શકતી નથી. આકારણે તે સમાધિબહલ છે ગુપ્તપદ એ પ્રગટ કરે છે કે તે ભિક્ષુ આત્મા મન વચન અને કાયા આ ત્રણેને સદા સુરક્ષિત રાખે છે. એને જરા પણ અસંયમસ્થાનો તરફ જવા દેતા નથી. ઈન્દ્રિમાં ફસાવાની વૃત્તિ જ્યારે સર્વથી શાંત બની જાય છે ત્યારે તે આત્મા પિતાના મૈથુન વિરમણરૂપ બ્રહ્મભાવને નવગુપ્તિઓ દ્વારા સદા સુરક્ષિત રાખતા રહે છે. અર્થાત્ તે અખંડ બ્રહ્મચર્યના ધારક બની જાય છે. આ રીતે અપ્રમત્ત પ્રમાદના ભયથી નિમુક્ત થઈને સર્વકાળ મુક્તિ માર્ગમાં વિચરણ કરે છે. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy