SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ४० उत्तराध्ययनसूत्रे निरोधपरिणामवानित्यर्थः अत एव-समाधिबहुल:=बहुल: प्रचुरः समाधिश्चित्त स्वास्थ्यं यस्य स तथा प्रवर्धमानचित्तस्वास्थ्यसंपन्नइत्यर्थः । अत्र सर्वत्र 'बहुल' शब्दस्य आर्षत्वात्परनिपातः। तथा-गुप्तः मनोवाकाययोगैरसंयमस्थानेभ्यो रक्षितः, गुप्तित्रययुक्तइत्यर्थः। अतएव-गुप्तेन्द्रियः-गुप्तानि-स्त्र स्त्र विषयप्रवृत्तितो निरुद्धानि इन्द्रयाणि श्रोत्रादीनि येन स तथा-वशीकृतेन्द्रिय इत्यर्थः। अत एव-गुप्तब्रह्मचारी, अखण्डब्रह्मचर्यधारक इत्यर्थः, अप्रमत्तः=प्रमादरहितः सन् बहुलः गुप्तः गुप्तेन्द्रियः गुप्तब्रह्मचारी सदा अप्रमत्तो विहरेत्) इन ब्रह्मचर्य के समाधिस्थानों को निर्दोष भिक्षा ग्रहणशील भिक्षु गुरुमुख से सुनकर और अर्थरूप से उनको हृदय में धारण कर संयमबहुल बनजाता है। सकल सावद्यकर्मोंका त्याग करना इसका नाम संयम है। इस संयम की उत्तरोत्तर विशुद्ध विशुद्धत्तर आदि परिणाम क्रम से वृद्धि करना संयमबहुलता है । अर्थात् सकलसावद्यविरतिरूप संयमके परिणामों की आगे २ हीनता न होकर प्रत्युत वृद्धि होते रहना सो संयमबहुलता है। वह जिस में हो उसको संयमबहुल कहते हैं। जब आत्मा में संयम की बहुलता होती है तब वह आत्मा संवरबहुल बन जाता है। कर्मों के आगमन के लिये द्वाररूप जो प्राणातिपातादिक पाप है वे जिन परिणामों से रुकजाते हैं उनपरिणामों का नाम संवर है। अर्थात्-नवीन कर्मों के आने के द्वारका ढकना इसका नाम संवर है । जो भिक्षु आत्मा संवर की बहुलता से सदा युक्त होता है वही संवर गुप्तब्रह्मचारि सदा अप्रमत्तो विहरेत् मा ब्रह्मन्य समाधीस्थानान निषि HिAI ગ્રહણ કરવાવાળા ભિક્ષુ ગુરુ મુખથી સાંભળીને અને અર્થરૂપથી તેને હદયમાં ધારણ કરી, સંયમબહુલ બની જાય છે. સઘળા સાવધ કર્મોને ત્યાગ કરવું એનું નામ સંયમ છે. આ સંયમની ઉત્તરોત્તર વિશુદ્ધ-વિશુદ્ધતર આદિ પરિણામ ક્રમથી વૃદ્ધિ કરવી તે સંયમબહુલતા છે. અર્થાત્ સકલસાવધવિરતિરૂપ સંયમના પરિણામોની આગળ જતાં હીનતા ન થવા પામે અને વૃદ્ધિ થતી રહે તેજ સંયમબહુલતા છે. જેનામાં તેજ હોય તેને સંયમબહુલતા કહે છે. જ્યારે આત્મામાં સંયમની બહુલતા આવે છે ત્યારે તે આત્મા સંવરબલ બની જાય છે. કર્મોના આગમનના કારરૂપ જે પ્રાણાતિપાતાદિક પાપ છે તે જે પરિણામેથી શેકાઈ જાય છે એ પરિણામેનું નામ સંવર છે અર્થાત-નવીન કર્મોના દ્વારનું ઢાંકણું એનું નામ સંવર છે. જે ભિક્ષુ આત્મા સંવરની બહુલતાથી સદા યુક્ત હોય છે તે સંવર બહુલ છે. જ્યારે આત્મામાં उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy