SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १९ मृगापुत्र वरितवर्णनम् ४८९ अयं भावः यथा प्रज्वलितगृहाद् गृहपतिरसारं तृणादिकं वस्तु परित्यज्य, सारभाण्डं रत्नादिवस्तुजातं निष्कासयति । तथैवाहमपि धर्मसाहाय्येन जरामरणव्याकुलितादस्मात् संसारादसाररूपकामभोगादीन् परित्यज्य सारभाण्डरूपमात्मानमुद्धरिष्यामीति ||२३|| एवं तेनोक्ते पितरौ यदुक्तवन्तौ तद् विंशत्या गाथाभिः प्रोच्यते-मूलम् - - तं वितं अम्मापियरो, सामन्नं पुते ! दुच्चरं । गुणणं तुं सहस्सा, धारेर्यव्वाइं भिक्खुणा ||२४|| छाया -- तमब्रूनामम्बापितरौ, श्रामण्यं पुत्र ! दुश्वरम् । गुणानां तु सहस्राणि, धारयितव्यानि भिक्षुणा ||२४|| टीका--'सं तिं' इत्यादि । तं = मृगापुत्रम् अम्बापितरौ अब्रूताम् उक्तवन्तौ किमब्रूताम् ? हे पुत्र ! भावार्थ - - बुद्धिमान घरका स्वामी वही प्रशंसा योग्य माना गया है जो घर में काबू से बाहिर आग लगने पर उसमें से अपनी कीमती art को बाहर निकाल लेता है और असार का परित्याग कर देता है इसी तरह जब इस सारे संसार में हे मात तात ! जरा और मरणकी आग लग रही है - तब मोक्षाभिलाषी का भी यही कर्तव्य है कि वह अपने शरीर से आपका उद्धार कर लेवे । अतः मैं आपसे आज्ञा चाहता हूं कि आप लोग मुझे इस लिये आज्ञा प्रदान करें। मैं भी असार कामभोगादिकों का परित्याग कर धर्मकी सहायता से सारभूत आत्मा का उद्धार करना चाहता हूं || २३ || इस प्रकार मृगापुत्र के वचन सुनकर मातापिता ने जो कुछ कहा ભાવા—બુદ્ધિમાન ઘરના સ્વામી પ્રશંસા ચાગ્ય તા એજ મનાય છે કે, જે ઘરમાં એ કાણુ આગ લાગવાથી એમાંથી પેાતાની કીમતી ચીજોને બહાર કાઢી લ્યે છે અને અસાર વસ્તુઓના પરિત્યાગ કરી દે છે. આજ પ્રમાણે આ સઘળા સંસારમાં હું માતા પિતા !વૃદ્ધાવસ્થા અને મરણુની આગ લાગી રહી છે ત્યારે મેાક્ષના અભિલાષીનું એજ કતવ્ય છે કે, તે પેાતાના શરીરથી પાતાના ઉદ્ધાર કરી લ્યે. આથી હું આપની પાસેથી આજ્ઞા માગુ' છું કે, આપ લેાક મને આના માટે આજ્ઞા પ્રદાન કરો. હું' પણ અસાર કામ ભેગાદિકાને પરિત્યાગ કરી ધમની સહાયતાથી સારભૂત આત્માના ઉદ્ધાર કરવા ચાહું છું. ॥ ૨૩ ૫ આ પ્રકારનું મૃગાપુત્રનું વચન સાંભળી માતા પિતાએ જે કાંઇ કહ્યું તે બીસ }R ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy