SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययन सूत्रे अयं यौवनेऽपि राज्यलक्ष्मी त्यक्त्वा दीक्षामादत्ते, अतोऽयं धन्यः कृतार्थश्वास्ति' इत्येवमुच्चैस्संस्तुतवन्तः। शिविकारोहणानन्तरं कुमारश्चिन्तामणिरिवार्थिभ्योऽभीप्पित दानं ददानः पुरानिर्गत्य धर्मघोषाचार्यचरणपरिपूतोद्याने समागतः। ततः स शिविकाया अवतीर्थ, मातापितरौ च पुरस्कृत्य धर्मघोषाचार्यसमीपे समु. पस्थिताः। ततस्त-मातापितरौ धर्मघोषाचार्य प्रणम्ये दमुक्तवन्तौ-भदन्त ! अयमरमाकं मियः पुत्रो विरक्तो भवदन्ति के दीक्षां गृह्णाति, आवाभ्यां तच्छिष्यमिक्षा भवते दीयते। ततः आचार्यण तद्वचनं स्वीकृतम् । तदनु महावल उनको सुनकर क्रीडामयूरों ने अकाल में ही नृत्य करना आरंभ कर दिया था। तथा "धन्य है इसको जो यौवन अवस्था में भी राज्य लक्ष्मी का परित्याग कर यह दीक्षा लेने जा रहा है-बडा भाग्यशाली है यह" इस प्रकार पुरवासीजन उसकी स्तुति करने में लगे हुए थे। कुमारने शिबिका पर आरोहण करने के अनन्तर ही याचक जनों को चिन्तामणि जैसे बनकर खुब यथेच्छ दान देना प्रारंभ किया इस प्रकार ठाटबाट के साथ-कुमार धर्मघोषाचार्य के चरणों से पवित्रित उद्यान में जा पहुँचा। उद्यान में आते ही वह पालखी पर से नीचे उतरा और मातापिता को आगे कर के वह धर्मघोष आचार्य के पास आया। आचार्य महाराज को वंदना करके बलराजा और प्रभावती रानी ने उनसे इस प्रकार कहा-भदन्त ! यह हमारा प्रिय पुत्र महाबल कुमार विरक्त होकर आप के पास दीक्षा धारण करना चाहता है इस लिये हम इसको आज्ञा दे चुके है इसलिये इसको आपदीक्षा दीजिये। राजा और रानी की इस बात को सुनकर आचार्य श्री ने उसको मान लिया। पश्चात् મયુરોએ અકાળે જ નૃત્ય કરવાનો આરંભ કરી દીધો હતો. તથા “ધન્ય છે તેને કે જેણે યુવાવસ્થામાં પણ રાય લક્ષમીને પરિત્યાગ કરી આ દીક્ષા લેવા જઈ રહેલ છે ઘણે જ એ ભાગ્યશાળી છે” આ પ્રકારની પુરવાસી અને એની સ્તુતિ કરવા લાગી ગયા કુમારે પાલખીમાં બેસતાં પહેલાં યાચક જનેને ચિંતામણુ જેવા બનીને ખૂબ દાન આપવા માંડયું આ પ્રમાણે ઠાઠમાઠની સ થે ધર્મઘોષ આચાર્યના ચરણોથી પવિત્ર થયેલા એ ઉદ્યાનમાં આવી પહોંચતાં જ તે પાલખીમાંથી નીચે ઉતર્યા અને માતા પિતાને આગળ કરીને તે ધર્મ ઘેષ આચાર્યની પાસે પહોંચ્યા. આચાર્ય મહારાજને વંદના કરીને બલરાજા અને પ્રભાવતી રાણીએ આ પ્રમાણે કહ્યું- ભદન્ત ! આ અમારે પ્રિય પુત્ર મહાબલ કુમાર વિશ્કત બનીને આપની પાસે દીક્ષા લેવા ચાહે છે. આ માટે અમો એને આજ્ઞા આપી ચૂક્યાં છીએ. આથી આપ એને દીક્ષા આપો. રાજા અને રાણીની આ વાતને સાંભળીને આચાર્યશ્રીએ એને સ્વીકાર કર્યો. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy