SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ महाबलकथा भवति, अनन्दशिवसुखदः स धर्म एवं वास्तविकं धनम् । तद्विपरीतं तु विडम्बनाप्रायमेव । तथाविधे धने को विवेकवाननुरज्येत ? माता पाह-वत्स ! व्रतं हि वह्निशिखापानवद् दुष्करम् । सुकुमारस्त्वं कथं तदाचरिष्यसि ? कुमारः सस्मितं प्राह-मातः ! किमिदमुच्यते ? कातरा नरा हि व्रतं दुष्करं मन्यन्ते । धीरास्तु प्राणा नरिव्ययी कृत्य व्रतं पालयन्ति । परलोकार्थिनां द्वारा इसका एक क्षणभर में विनाश भी हो सकता है । अतः इस क्षण स्थायी (अस्थीर) द्रव्य के भोगने का प्रलोभन दिखलाना हे माता ! किसी तरह भी उचित नहीं माना जा सकता है। धर्म के सेवन से जिस प्रकार जीव को परलोक में सुखकी प्राप्ति होती है तथा धर्म जीव के साथ परलोक में जैसे जाता है उस प्रकार धन से कुछ नहीं होता है। अतः धर्म के सामने धनकी कोई कीमत नहीं है और न धन से जीवका अनंत शिवसुख प्राप्त होता है, यह तो धर्म के सेवन से ही मिलता है, अतः यदि विचार कर देखा जाय तो धर्मही सर्वोत्तम धन है-यह अचेतन द्रव्य नहीं है। यह तो सब एक प्रकार की विडम्बना ही है। पुत्रकी ऐसी बातें सुनकर माताने कहा-बेटा! जिस व्रतों की आराधना के निमित्त तुम यह सब कुछ छोड रहे हो उन व्रतों की आराधना सुलभ नहीं है वह तो अग्नि शिखा के पान की तरह दुष्कर है। ऐसे दुष्कर व्रतों को बेटा! इस सुकुमार शरीर से तुम कैसे आचरित कर सकोगे। જાય છે. આથી આ ક્ષણભંગુર એવા દ્રવ્યને ભેગવવાનું પ્રલોભન બનાવવું એ હે માતા! કોઈ રીતે ઉચિત માની શકાતું નથી. ધર્મના સેવનથી જે પ્રકારની જીવને પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે. તથા ધર્મ જીવની સાથે જે રીતે પરલોકમાં જઈ શકે છે. એ રીતે ધન કાંઈ પણ ઉપયોગી બનતું નથી. આથી ધર્મની સામે ધનની કાંઈ પણ કીંમત નથી. તેમ નથી જીવને અનંત શિવસુખ પણ મળતું નથી એતે ધર્મના સેવનથી જ મળે છે. આથી જે વિચાર કરીને જોવામાં આવે તે ધર્મ એજ સર્વોત્તમ ધન છે. આ અચેતન દ્રવ્ય ધન નથી. એ તે એક પ્રકારની વિટંબણું જ છે. પુત્રની આવી વાતો સાંભળીને માતાએ કહ્યું–બેટા ! જીન વ્રતની આરાધના સુલભ નથી. એ અગ્નિની જવાળાઓના આસ્વાદ જેવી દુષ્કર છે. એવા દુષ્કર ઘતેને બેટા આ સુકુમાર શરીરથી કઈ રીતે તમો પાળી શકશે? માતાની આ પ્રકારની વાતને સાંભળીને કુમારને થોડું હસવું આવ્યું. તેણે उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy