SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ महाबलकथा ४५३ सौख्यानि भुक्तवा वार्द्ध के प्रवज्यां गृह्नियाः । कुमारः प्राह-मातः ! अशुचिपूर्णे मलाविले रोगाढये कारागारे इव असारेऽस्मिन्-शरीरे नृणां किं सुखमस्ति ? किं च-अङ्गसामर्थ्य सत्येव व्रतं युक्तम् , वार्द्धके तु शरीरे शक्तिरादि. त्येनानिच्छयाऽपि व्रतं भवति । माता पाह-पुत्र रमणीगुणभूषिताभिरामिरष्टाभिधृभिः सह भोगान् भुझ्न ! साम्प्रतं दीक्षायाः किं प्रयोजनम् ? कुमारः पाह-मातः ! क्लेशसाध्यैर्वालिशजनसेवितैर्दुःखानुबन्धिभिषिफलोपमै गर्नास्ति सुकुमार काय उनको सहन कैसे कर सकेगा इसलिये उचित यही है कि अभी तो तुम घर में ही रह कर सुख भोगो पश्चात् वृद्धावस्था में दीक्षा ले लेना। माताकी इस बात को सुनकर कुमार ने उससे कहा-हे माता! यह शरीर अशुचि स्वरूप हैं अशुचि से भरा हुआ तथा मल से मलिन है। रोगों का यह घर है। अतः कारागार (जेलखाना) के समान असार इस शरीर में मनुष्यों को सुखदायी वस्तु ही कौन सी है। ज्ञानियों का तो यही आदेश है कि जबतक शरीरमें सामर्थ्य बना हुआ है, तभीतक व्रतोंकी आराधना होती है। वुढापे में ऐसी आराधना नहीं होती है, क्यों कि उस अवस्था में जब शरोर सामर्थ्य रहित हो जाता है तब मुश्किल से व्रत पाले जाते हैं। इस प्रकार महाबल का कथन सुनकर माताने भोगों को भोगने का प्रलोभन प्रकट कर कहा-पुत्र ! रमणीगुणों से विभूषित इन आठ वधूओं के साथ अभी तो तुम भोगों को भोगो-इस समय तुमको दीक्षा से क्या काम है। તુ. એને કઈ રીતે સહન કરી શકીશ? આ કારણે એજ ઉચિત છે કે, હમણાં તે તું ઘરમાં રહીને સુખને ભેગવ. પછી વૃદ્ધાવસ્થામાં દીક્ષા લઈ લેજે. માતાની આવા પ્રકારની વાતને સાંભળીને કુમારે કહ્યું–હે માતા ! આ શરીર અશુચિથી ભરેલું તથા મળથી મલીન છે. રોગોનું આ ઘર છે. એથી કારાગારના જેવા અસાર આ શરીરમાં મનુષ્યને સુખદાયી એવી કઈ વસ્તુ છે? જ્ઞાનીઓને તે એજ આદેશ છે કે, જ્યાં સુધી શરીરમાં સામર્થ્ય હોય છે ત્યાં સુધી જ વતની આરાધના થઈ શકે છે. બુઢાપામાં એવી આરાધના થઈ શકતી નથી. કારણ કે, એવી અવસ્થામાં જ્યારે શરીર સામર્થ્ય વગરનું બની જાય છે. આથી એ અવસ્થામાં વ્રતનું પાલન મહામુશ્કેલીથી થાય છે. આ પ્રકારનું કહેવાનું સાંભળીને માતાએ તેની સામે ભેગને ભેગવવાનું પ્રલેભન રજુ કરતાં કહ્યું-પુત્ર! રમણી ગુણોથી વિભૂષિત એવી એ આઠ કુળવધૂઓની સાથે હમણાં તે તમે ભેગોને ભેગ. આ સમયે તમારે દીક્ષાથી શું કામ છે? उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy