SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ महाबलकथा ग्रहीतुं यावदागच्छामि तावत् कृपापरायणेन भवताऽत्रैव स्थेयम् । तद्वचनं श्रुत्वा धर्मघोषाचार्यः प्राह-युक्तमेतत् स्वादशस्य । परमत्र कर्मणि कालक्षेपो न कर्तव्यः। ततः स गृहं गत्वा मातापितरौ नत्वा पाह-हे तात ! हे मातः ! अद्याहं धर्मघोषाचार्यसन्निधौ धर्म श्रुत्वा तत्रानुरक्तो भवदाज्ञया तदन्ति के दीक्षा ग्रहीतुमिच्छामि । युक्तमेव ममैतत् प्रतिभाति । यतः को ह्येतादृशो भविष्यति, यो जलधौ ब्रुडन् प्रवहणं संपाप्यापि नाधिरोहेत् । इत्थं महाबलवचनं निशम्य तन्माता जितने समय में वापिस आता हूं उतने समय तक कृपाकर आप यही पर विराजे रहें। इस प्रकार महाबल की बात को सुनकर प्रत्युत्तर में आचार्य महाराजने कहा ठीक है-तुम्हारे जैसे भाग्य शालियों के लिये यह उचित ही है-परन्तु वत्स ! इस शुभ कार्य में कालक्षेप नहीं करना चाहिये । इस प्रकार आचार्य महाराज की उक्ति सुनकर महाबल घर पर आया और वहां माता पिता से नमस्कार कर कहने लगा-हे तात! हे मात ! आज मैंने श्री धर्मघोष आचार्य के पास धार्मिक देशना का पान किया है, सो सुनकर मेरा अन्तःकरण इस संसार से भयभीत बन गया है। मैं चाहता हूं कि आप की आज्ञा से मैं उनके पास दीक्षा धारण करूँ। इसी लिये मैं पूछने आया हूं आप मुझे इस विषय में आज्ञा प्रदान कर कृतार्थ करेंगे ऐसी पूर्ण आशा है। भला संसार में ऐसा कौन प्राज्ञ प्राणी होगा जो संसार समुद्रमें डूबता हुआ भी प्रवहण-नावको पाकर उसका आश्रय ग्रहण न करेगा। इस प्रकार महाबल के वचन લઈને પાછો ફરું ત્યાં સુધી આપ કૃપા કરી અહીંયાં બિરાજી રહે. મહાબલની આ પ્રકારની વાત સાંભળીને આચાર્ય મહારાજે કહ્યું-ઠીક છે. તમારા જેવા ભાગ્યશાળીઓ માટે એ ઉચિત જ છે. પરંતુ વત્સ! આવા શુભ કાર્યમાં કાળક્ષેપ ન કરે જોઈએ. આ પ્રકારની આચાર્ય મહારાજની અનુમતી મળતાં મહાબળ પોતાના નિવાસ સ્થાને ગયે અને ત્યાં પહોંચીને માતાપિતાને નમસ્કાર કરી કહેવા લાગ્યું- હે તાત! હે માતા ! આજે મેં શ્રી ધર્મઘોષ આચાર્યની પાસેથી ધર્મદેશનાનું પાન કરેલ છે. અને સાંભળતાંજ મારૂં અંતકરણ આ સંસારથી ભયભીત બની ગયેલ છે. મારી ઇચ્છા છે કે હું આપની આજ્ઞાથી તેમની પાસે દીક્ષા અંગીકાર કરૂં. એ પૂછવા માટે જ હું આપની પાસે આવેલ છું. આપ મને આ વિષયમાં આજ્ઞા આપીને કૃતાર્થ કરો એવી સંપૂર્ણ આશા છે, ભલા સંસારમ એ કર્યો પ્રાણી હશે કે જે સંસારસમુદ્રમાં ડૂબતે હોય ત્યારે નાવ મળી જતાં તેને અશ્રય ગ્રહણ ન કરે ? આ પ્રકારનાં પુત્રનાં વચન સાંભળીને તેની માતા પ્રભાવતી એ સમયે उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy