SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ४५० उत्तराध्ययनस्त्रे णायितवन्तौ । नृपश्च वधूवरेभ्यस्तावद्यौतुकं ददौ, यत्तेषां सप्तमवंश्यपर्यन्तं दातुं भोक्तुं च पर्याप्तं भवेत् । महाबलश्च ताभिः सह सुखेन कालं यापयति । तस्मिन्नवसरे पश्चाशतसाधुभियुक्तो विमलनाथ प्रभोरहतो वंशोत्पन्नो धर्मघोषाचार्यस्तस्मिन्नगरे समवसृतः । तमागतं श्रुत्वाऽतिशयप्रसन्नः श्रीमान् महाबल. स्तत्समीपे गत्वा तं प्रणम्य कर्ममलविशुद्धिकरं तदुपदिष्टं धर्म श्रुत्वा मन्दभाग्यैः सुदुर्लभं वैराग्यं प्राप्तवान् । ततो महाबलः श्री धर्मघोषाचार्य प्रणम्य विज्ञापितवान्-भदन्त ! भवदुपदिष्टो धर्मों मह्यं रोचते । अतोऽहं मातापितरौ पृष्ट्वा दीक्षां के साथ उस के विवाह कर दिया। लड़कियों के माबापोंने महाबल को इतना दहेज दिया कि जो सात पीडी तक भी समाप्त नहीं हो सके। इन स्त्रियों के साथ महाबल सांसारिक सुखों को भोगता हुआ अपना समय व्यतीत करने लगा। एक समय नगर में पांचसो मुनियों से युक्त धर्मघोष नामके आचार्य महाराज पधारे । ये विमलनाथ प्रभुके वंशज थे। आचार्य महाराज का आगमन सुनकर प्रसन्नवदन महाबल उनको वंदना करने के लिये जहाँ वे ठहरे हुए थे वहां पहुँचा । उनको वंदन कर महाबल ने उनके मुखारविन्द से धर्म देशना का ज्यों ही पान किया कि कर्मबल से विशुद्धि करनेवाले इस धर्मश्रवण के प्रभाव से उसको मन्दभाग्य प्राणियों को दुर्लभ ऐसा वैराग्यभाव जागृत हो गया। वैराग्यभाव की जागृति होने पर महाबलने आचार्य महाराज से नमस्कार कर निवेदन किया-प्रभो ! आप के द्वारा उपदिष्ट धर्म मुझे रुचा है अतः मैं मातापिता से पूछकर दीक्षा ग्रहण करने के लिये લગ્ન કર્યા. કન્યાઓના માતાપિતાએ તેમને એટલું દહેજ આપ્યું કે જે તેની સાત પેઢી સુધી પહોંચી શકે. પોતાની એ આઠ સ્ત્રિઓ સાથે મહાબલ સાંસારિક સુખને ભેગવી પિતાને સમય વ્યતીત કરવા લાગ્યો. એક સમયે નગરમાં પાંચ મુનિએની સાથે ધર્મશેષ નામના આચાર્ય મહારાજ પધાર્યા. જેઓ વિમલનાથ પ્રભુના વંશજ હતા. આચાર્ય મહારાજનું આગમન સાંભળીને પ્રસન્ન ચિત્તથી મહાબલ તેમને વંદના કરવા ગયે. આચાર્યશ્રી પાંચસો મુનિઓની સાથે જ્યાં રોકાયેલ હતા એ સ્થળે પહોંચીને મહાબલે તેમને વંદના કરી, તેમ જ તેમના મુખારવિંદથી ધમશનાનું જ્યારે પાન કર્યું કે કર્મબળની વિશુદ્ધિ કરવાવાળા આ ધર્મદેશનાના પ્રભાવથી મદભાગ્ય પ્રાણીઓને દુર્લભ એવે વૈરાગ્યભાવ તેનામાં જાગૃત થયો. વૈરાગ્યભાવ જાગૃત થવાથી મહાબલે આચાર્ય મહારાજને નમસ્કાર કરી નિવેદન કર્યું કે પ્રભુ! આપે આપેલો ધર્મને ઉપદેશ મને રૂચે છે. આથી હું મારા માતાપિતાની આજ્ઞા उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy