SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ १८ उदायनराजकथा ४२९ पृच्छय स्वस्थानं गता। राजा तु क्रमेणोजयिनीसमीपे समागत्य सीमाप्रदेशे शिविरनिवेशं कृतवान् । ततो राजा मनस्येवं विचारयति-अस्मिन् संग्रामे उभयपक्षीयाः सेनिका व्यर्थमेव मरिष्यन्ति । अतश्चण्ड प्रद्योतस्य मम च युद्धं भवतु । इति विचार्य राजा उदायनो दूतमुखेन चण्डप्रद्योतं संदिष्टवान्-राजन् ! निरपराधानां सैनिकानां विनाशोऽनुचित्तः। अत आवयोरेव युद्धं भवतु । रथं तुरगं हो तनं वाऽऽस्थाय पदातिर्वा भूत्वा यथा युद्धं तब रोचेत, तथा मामपि सन्दिश । तब देवी राजा से पूछ कर अपने स्थान पर चली गई । चलते २ राजा उज्जयिनी के पास आ पहँचा। उसने बाहिर ही अपने तम्बू खडे करवा दिये । राजाने उस समय विचार किया-इस संग्राम में दोनों तरफ से योद्धाओं का व्यर्थ में ही विध्वंस होगा अतः उचित तो यही है कि मेरा और चंडप्रद्योतन का ही युद्ध क्यों न हो जाय ? इस प्रकार के विचार से राजा उदायनने चंडप्रद्योतन के पास अपना एक दूत यह संदेश देकर भेज लिया। दूतने चण्डप्रद्योतन के पास पहुँचकर उदायन का यह संदेश कि-"निरपराध सैनिकों का विनाश सर्वथा अनुचित है अतः हम तुम दोनों का ही युद्ध हो जाय तो ठीक है" सुना दिया। तथा साथ में यह भी कहा कि-महाराज ! उदायन राजाने यह भी पूछवाया है कि-आप रण पर, घोडे पर, या हाथी पर चढ कर युद्ध करना चाहते हैं या पैदल ही रह कर ? जैसा आपको रुचे वैसा ही आप करें। परन्तु इसकी खबर हमको अवश्य पहुंचा देवें ताकि પિતાના સ્થાન ઉપર ચાલી ગઈ. ચાલતાં ચાલતાં રાજા ઉજજીની પાસે પહે ચી ગયા અને પિતાના તંબુ ત્યાં ઉભા કરાવી દીધા. રાજાએ એ સમયે વિચાર કર્યો કે આ સંગ્રામમાં બને તરફના દ્ધાઓનો વ્યર્થમાં જ વિધ્વંસ થશે. આથી ઉચિત તે એ છે કે, મારૂં અને ચંડપ્રદ્યોતનનું જ સામ સામું યુદ્ધ શા માટે ન થાય? આ પ્રકારના વિચ રથી રાજા ઉદાયને પિતાના એક દૂતને રાજા ચંડપ્રદ્યોતનની પાસે સંદેશ લઈને મક, દૂત રાજા ઉદાયનને સંદેશ લઈને રાજા ચંડપ્રદ્યતન પાસે પહોંચ્યા અને રાજા ઉદાયનનો સંદેશો સંભળાવ્યો કે “નિરપરાધી સૈનિકોને વિનાશ સર્વથા અનુચિત છે. આથી હું અને તમે બનેનું જ યુદ્ધ થાય તે ઠીક છે” આમ કહી દીધું. તથા સાથે એવું પણ કહ્યું કે, મહારાજ ઉદાયન રાજાએ એવું પણ પૂછાવ્યું છે કે, આપ રથ ઉપર, ઘોડા ઉપર કે હાથી ઉપર ચડીને યુદ્ધ કરવા ચાહે છો અથવા તે ભૂમિ ઉપર રહીને ? જેવું આપને ઠીક લાગે તેવું આપ કરે પરંતુ આના ખબર અમને અવશ્ય અવશ્ય મોકલાવજે. જેથી અમે ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy