SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ उदायनराजकथा are युद्धाय सन्नद्धो भूत्वा समागमिष्यति, तर्हि मृत्युमाप्स्यति । चण्डप्रद्योतस्य सन्देशमादाय स दूतो वीतभयपत्तने समागत्य उदायननृपं प्राह-स्वामि ! चण्डप्रद्यतोऽपि भवता सहयोद्धुमुद्यतोस्ति । सस्त्रकृतमन्यायं न्यायमेव मनुते । अतः स्वामिना तस्य दर्पोsपहरणीय एव । दुतवचनं श्रुत्वा राजा सद्य एव युद्धभेरीं वादयितुं सेनापतिमाज्ञाप्य स्वानुयायिनों दश राज्ञः स्व स्वसैन्यं सन्नद्धं समादिष्टवान् । ततो राजा उदायनो ज्येष्ठे मासि ससैन्यैर्बद्धमुकुटैर्दशभी राजभिः वह मेरा साम्हना कर सके। क्या उसको नहीं मालुम है कि मेरे गंधहाथी के सामने पर्वत भी नहीं ठहर सकता है तो फिर उदायन के मामूली हाथियों का तो क्या सामर्थ्य है, जो उसके सामने ठहर सकें । फिर भी यदि उसको युद्ध करने की खुजलाहट हो रही है तो इसके लिये सादर आमत्रण है। याद रखना वह यहां से जीता नहीं जा सकेगा - नियम से मरेगा । इस प्रकार चण्डप्रद्योतन के संदेश को सुनकर दूत बापिस वीतभयपत्तन आया और उदायननृप से जो कुछ चण्डप्रद्योतनने कहा था अक्षरशः सब कह दिया । तथा यह भी उसने कहा- महाराज । चण्डप्रद्योतन तो आप के साथ युद्ध करने को तैयार हो रहा है - वह अपने न्याय को भी अन्याय की ही तुला पर तौल रहा है । अतः ऐसे अन्यायी व्यक्ति का निग्रह अवश्य करना चाहिये । दूत की बात सुनकर राजाने शीघ्रही युद्धकी घोषणा करवा दी । तथा यह भी सेनापति को आदेश दे दिया कि हमारे अनुयायी जो दश राजा हैं उनको भी यह सन्देश पहुंचा दो ताकि वे भो अपनी सेना सहित संनद्ध होकर हमारी सहायता के लिये तयार रहें । છે કે, તે મારેા સામના કરી શકે ? શુ તેને ખખર નથી કે, મારા ગધહાથીની સામે પંત પણ ટકી શકતા નથી. તો પછી ઉદ્યાયનના મામુલી હાથીએનું તે શુ સામર્થ્ય છે કે, જે એની સામે ટકકર લઇ શકે, ? છતાં પણ જો તેને યુદ્ધ કરવાની ઉમ્મીદ થઇ રહી હોય તે તેને માટે મારૂં” આમત્રણુ છે. યાદ રાખજો કે, તે અહીથી જીવતા જઈ શકશે નહીં'. નિયમથી મૃત્યુના અતિથિ ખનીને જ પાછા જશે. આ પ્રકારના ચડપ્રદ્યોતનના સ ંદેશાને આંભળીને દૂત વીતભય પાટણ પાછા કર્યાં અને ઉદાયન રાજાને અક્ષરશઃ જે કાંઇ ચડપ્રદ્યોતને કહ્યું હતું તે કહી સંભળાવ્યું. તથા એ પણ કહી દીધું કે, મહારાજ ચંપ્રદ્યોતન આપની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઇ રહેલ છે. તે પેાતાના અન્યાયને પણ ન્યાયનીજ તુલા ઉપર તેાળી રહેલ છે. આથી એવી અન્યાયી વ્યકિતને મદ અવશ્ય ઉતારવા જોઇએ. દૂતની વાત સાંભળીને તુરતજ રાજાએ યુદ્ધની ઘેાષણા કરાવી દીધી. સેનાપતિને એવા પણ આદેશ આપ્યા કે, આપણા અનુયાયી જે દસ રાજા છે તેને પણ આ સંદેશા પહાંચાડી દો. જેથી તેએ પણ પેાતાની સેનાને સાથે લઇને આપણી સહાયતા માટે ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ४२७
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy