SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे दण्डनीयो भवति । निर्लज्जस्त्वमपि मम दण्डनीयोऽसि । अतस्त्वां निग्रहीतुमहं तव नगरमवरोधयिष्यामि । त्वं योद्धं सन्नद्धो भव । इति दृतमुखादुदायनभूपस्य सन्देशं श्रुत्वा परमक्रुद्धश्चण्ड प्रद्योतः प्राह-दूत ! राजा हि यस्य कस्य चिदपि रत्नं हरति । तस्मादायनभूपस्य दासीरत्नं हरतो मम नास्ति काऽपि लज्जा। उदायनो राजा मया सह योद्धं वृथैव यन्ते । स मां जेतुं नास्ति समर्थः। मम गन्धद्विपस्य पुरतः पर्वतोऽपि स्थातुं न शक्तः। किं पुनर्वराक उदायनः । तथापि यहां चोर की तरह आकर जो मेरी सुवर्णगुलिका दासीका हरण किया है वह ठीक नहीं किया है। इसका परिणाम बहुत बुरा आवेगा। जो चोर हुआ करते है नीति के अनुसार वे दण्डनीय होते हैं। तुमभी इसी तरह के चोर हो। अतः जब तुम निर्लज्ज बनकर इस कृत्य में प्रवृत्त हुए हो तो फिर क्यों नहीं तुमको दंडित किया जाय। इन्हीं सब विचारों से मैं तुम्हारा निग्रह करने के लिये तुम्हारे नगर का अवरोध करूंगा। इसलिये तुम लडाई के लिये तयार हो जाओ। इस प्रकार दूत के मुखसे उदायन राजा के समाचार सुनकर चण्ड५द्योतनने क्रोध में आकर दूत से कहा-दूत ! क्यातुम नहीं जानते हो कि जो समर्थ राजा हुआ करते हैं वे चाहे जिस किसी का भी रत्न हरण कर साते हैं। इसमें लज्जाकी कौन सी बात है। मैंने भी ऐसा ही किया है। अतः उदायन राजा के दासी रत्न को हरण करने वाले मेरे को निर्लज बताना यह उचित नहीं है। रही युद्ध करने की बात-सो जाकर उनसे कह दो कि पर्वत से माथा मारने वालेका ही माथा फटता है पर्वत का कुछ नहीं बिगडता। विचारे उदायन में कहां ऐसी शक्ति है जो માફક આવીને મારી સુવર્ણકુલીકા દાસીનું હરણ કરી ગયેલ છે. તે કામ સારૂં નથી કર્યું, એનું પરિણામ ખૂબજ ખરાબ આવશે. જે ચાર હોય છે તે નીતિ અનુસાર દંડને પાત્ર જ હોય છે. તમે નિર્લજજ બનીને આવા કૃત્યમાં પ્રવૃત્ત થયા છે તે પછી તમને દંડ શા માટે આપવામાં ન આવે ? આ સઘળા વિચારોથી હું તમને શિક્ષા આપવા માટે તમારા નગર ઉપર ચડાઈ કરીશ. આથી તમે લડાઈ માટે તૈયાર રહેશે. આ પ્રકારના ઉદાયન રાજા એ મોકલેલા સમાચાર દૂતના મોઢેથી સાંભળીને ચંડપ્રદ્યતન રાજાએ ધમાં આવીને દૂતને કહ્યું દૂત ! શું તમો જાણતા નથી કે, જે રાજા સમર્થ હોય છે તે, ચાહે તેના રત્નનું હરણ કરી શકે છે. તેમાં લજજાની કોઈ વાત નથી. મેં એવું જ કરેલ છે. આથી ઉદાયન રાજાના દાસી રત્નને હરણ કરવાવાળા મને નિર્લજજ બતાવો એ ઉચિત નથી. હવે રહી યુદ્ધ કરવાની વાત તે જઈને તેમને કહી દે કે, પર્વત સાથે માથું ટકરાવનારનું જ માથું ફૂટે છે. પર્વતનું કાંઈ બગડતું નથી. બિચારા ઉદાયનમાં એવી કઈ શકિત उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy