SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ક उत्तराध्ययन सूत्रे , त्रिकैः वक्तव्यश्च स मद्वाक्यात् यदत्र दारुपेटिकायां प्रव्रज्योपकरणमस्ति । यस्य सम्प्रदायस्य ज्योपकरणमिदं तत्सम्प्रदायप्रवर्तक नामग्रहणपूर्वकं चेत् कुठाराघातोऽत्र भवेत्तदैवेयं दारुपेटिका प्रस्फुटिष्यति । अन्यथा कुठारः कुण्ठो भविष्यति । यन्नामप्रभावेण पेटिकाभेदो भवेत् स एव श्रेष्टो देवः, तदुपदिष्टो धर्मएव सम्यग्धर्मः स एव भवता चरितव्यः इति । भोः सांयात्रिकाः युष्मत - पाण्मासिकोस्पातहर्तुमेतावत्कार्यं युष्माभिः कर्तव्यम् । इदं विद्युन्मालीवचनं तैः सांया: प्रसन्नतया प्रतिपन्नम् । स व्यन्तरदेवस्ततोऽन्तर्हितः । ते सांयात्रिका अपि उदायन राजा को दे देना । और मेरी तर्फसे ऐसा कहना कि इसमें प्रव्रज्या के उपकरण हैं सो ये जिस संप्रदाय के हैं उस संप्रदाय के प्रवर्तक का नाम लेकर यदि इस पर कुठार का आघात किया जायगा तो ही यह खुलेगी नहीं तो इस पर पडते ही कुठार स्वयं कुंठित हो जायगा । अतः जिसके नामके प्रभाव से यह पेटी खुल जाय उसको ही सच्चा श्रेष्ठ देव जानना चाहिये । और उसके द्वारा प्ररूपित धर्म ही सच्चा धर्म है और वही तुम्हारे द्वारा पालन करने योग्य है । इस प्रकार उस विद्युन्माली ने राजा को अपना संदेश दिया और साथ में यह भी कह दिया कि मुझे पूर्ण आशा है कि आप लोग अवश्य छ मास के इस उपद्रव को शांत करने के उपलक्ष्य मेरे इस संदेश को राजातक पहुँचाने में प्रमाद नहीं करेंगे। इस विद्युन्माली के संदेश को सुनकर उनलोगो ने पेटीको राजातक पहुँचाने में उस देवको विश्वास दिलाया और कहा कि आप विश्वास रखे हम इस आपके दिये हुए મારાવતા તેને એ કહેજો કે તેમાં પ્રત્રજ્યાનાં ઉપકરણ છે. એ જે સંપ્રદાયનાં છે એ સપ્રદાયના પ્રત્ર કનુ નામ લઇને જો આના ઉપર કુહાડાના આધાત કરવામાં આવશે તે પણ એ ખુલશે નહી. અને તેના ઉપર પડનાર કુહાડા પાતેજ બૂઠો થઈ જશે. જેથી જેના નામના પ્રભાવર્ચી આ પેટી ખૂલી જાય. તેને સાચા શ્રેષ્ઠ દેવ માનવા અને એમને પ્રવર્તાવેલા ધર્મો જ સાચા ધર્મ છે. અને તે તમારે પાલન કરવા યોગ્ય છે. આ પ્રકારે તે વિદ્યુમ્માલી દેવે રાજાને પેાતાના સ ંદેશા મેાકલાળ્યેા. સાથમાં એવું પણ કહ્યું કે, મને પૂરેપૂરી આશા છે કે, છ મહિનાના આ ઉપદ્રવને શાંત કરવાના ઉપલક્ષ્યમાં મારે આ સંદેશા રાજાને પહોંચાડવામાં તમે પ્રમાદ નહી' કરે. વિદ્યુન્માલીના આ સ ંદેશે સાંભળીને તે સઘળા લાકોએ પેટીને રાજા સુધી પહોંચાડવાના તે દેવને વિશ્વાસ ઊંધા અને કહ્યું કે, આપ વિશ્વાસ રાખા કે આપે દીધેલા આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ܕ
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy