SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ उदयनराजकथा ४११ सदोरक मुखवस्त्रिका रजाहरणादिकं साधुवेषं निधाय तां समन्तात्सम्पुटितवान् । ततः स उत्पातवशान समुद्रे षण्मासं यावदितस्ततो भ्राम्यत् परित्यक्तजी. विताशः सांयात्रिकजनाधिष्ठितमेकं प्रवहणमपश्यत् । तद्दष्ट्वा स स्वमभावेण तमुत्पातं प्रशमग्य प्रत्यक्षो भूत्वा तां दारुपेटिकां सांयात्रिकेभ्यो दत्वा एव. मवदत्-इयं दारुपेटिका युष्याभिवतिभयपत्तनाधीशाय राज्ञ उदायनाय देया। श्रावक बनाने के लिये उसने इस प्रकार उपाय किया-पहिले चन्दनकाष्ट की उसने एक मंजूषा बनाई उसमें सदोरकमुखवस्त्रिका एवं रजोहरण आदिरूप मुनि के वेष को स्थापित किया पश्चात् उसको सब तरफ से बंद कर दिया। इतने में एक घटना इस प्रकार इसके देखने में आई कि समुद्र में छहमास तक उत्पात के वश से एक यान इधर उधर चक्कर काट रहा है उसमें बैठे हुए सब लोगोंने अपने २ जीवन की आशा भी छोड दी है। सब के सब उसमें जितने भी यात्रीजन थे वे अपने जीवन की घडियां ही गिन रहे हैं। किस समय यान उलट जाय और जीवन समाप्त हो जाय यह नहीं कहा जा सकता था । इस घटना को देखकर विद्युन्माली ने उसी समय अपने प्रभाव से उत्पातको शांत कर दिया । उत्पात शांत हो जाने से सबको अपार हर्ष हुआ। व्यन्तरदेवने उत्पात-शांत होते ही आप प्रत्यक्ष प्रकट हो गया। उन लोंगोने उसकी खूब स्तुति की। अन्त में विद्युन्माली ने इस अपनी पेटी को देकर ऐसा उनसे कहा कि देखो मेरी यह दारु पेटी है-सो तुम लोग इसको ले जाकर वीतभय पट्टण के अधीश પ્રમાણે ઉપાય કર્યો–પહેલાં ચંદનના લાકડાની એક પેટી બનાવી અને તેની અંદર સદે રકમુખવસ્ત્રિકા અને જેહરણ આદિરૂપ મુનિના વેશને તેમાં રાખી દીધે. પછી તેને બધી બાજુથી બંધ કરી દીધી. એવામાં એક ઘટના તેના જવામાં આવી કે સમુદ્રમાં છ મહિનાથી ઉત્પાતના કારણે એક વહાણ આમ તેમ ચક્રાવ લઈ રહ્યું છે. તેની અંદર બેઠેલા સઘળા એ પિતાના જીવનની આશા છોડી દીધી છે. તેની અંદર જેટલા યાત્રીઓ હતા તે સઘળા પિતાના જીવનની ઘડિઓ ગણી રહ્યા હતા. જ્યારે તે વહાણ ઉંધુ વળી જાય અને જીવન સમાપ્ત થઈ જાય તે કોઈ જાણતું ન હતું. આ ઘટનાને જોઈને વિઘન્માલીએ પિતાના પ્રભાવથી ઉત્પાતને શાંત કરી દીધા. ઉત્પાત શાંત થવાથી બધાને ખૂબ હર્ષ થયો. વ્યંતરદેવે ઉત્પાત શાંત થતાં જ પિતાની જાતને પ્રત્યક્ષ પ્રગટ કરી દીધી. તે લોકોએ તેની ખૂબ સ્તુતી કરી. અંતમાં વિધુમાલીએ પિતાની પેટી તેમને દઈને તેમને કહ્યું કે, જુઓ આ મારી લાકડાની પેટી છે તેથી તમે લેકો તેને લઈ જઈને વીતભય પાટણના રાજા ઉદાયનને તે આપજે, અને उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy