SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ उदायतराजकथा ४०९ लोऽस्मि । तदा भोगकामनया बालमृत्युना म्रियमाणं त्वां विलोक्य वैराग्यमापन्नोऽहं तस्मिन्नेवकाले प्रत्रज्यां गृहीतवान् । मया निषिद्धोऽपि बालमृत्युना यच्चे मृतः, अतो दुर्गतिदेवो भूत्वा समुत्पन्नः । यदि त्वमपि जिनमोक्तं धर्ममाश्रयि. व्यस्तदाऽहमिव देवलोकलक्ष्मीमभोक्ष्यथाः। इत्थं तद्ववचनं श्रुत्वा प्रबुद्धो विद्यु. न्माली देव पाह-गतस्यानुशौचनैः किम् ? सम्पति किमप्येवं कथय, येनाहं परलोके शुभं लभेय ! ततः श्रावक देवः पाह-लोके यथा जिनधर्मप्रचारो भवे. मैं तुम्हारा पूर्वभव का मित्र नागिल श्रावक हुँ । भोगोंकी कामना के वश होकर जब तुम को बालमरण से मरता हुआ मैने देखा तो मुझे इस स्थितिने एकदम परिवर्तित कर दिया। मैंने उसी समय संसार से विरक्त बनकर दीक्षा धारण करली । और व्रतों के विशुद्ध पालन करनेसे अन्त में समाविमरण द्वारा प्राणोंका विसर्जन कर मैं अच्युत स्वर्गका देव हुआ हूं। तुमको याद होना चाहिये के मैंने उस समय जब कि तुम बालमरण द्वारा अपने प्राणोंकी आहुति दे रहे थे, कितना समझाया था। परन्तु तुमने मेरी एक बात भी नहीं मानी थी। इसी का यह प्रभाव हैं कि तुम मर कर व्यन्तरदेव हुए हो । यदि तुम भी जिनेन्द्रोक्त धर्मका आश्रय करते तो मेरी जैसी स्थिति के भोक्ता बन जाते । इस प्रकार अच्युत स्वर्गीय देव के वचन सुन प्रबुद्ध हुए विद्युन्माली देवने उनसे कहा कि अब जो कुछ हो गया सो हो गया-उसका विचार करने से क्या लाभ, अब तो आप हमकों कुछ ऐसा मार्ग बताओ कि जिसपर चलने से परलोग में मेरा कल्याण होवे । विद्युन्माली की इस શ્રાવક છું. ભોગાની કામનાને વશ થઈને જ્યારે તને બાળમરણથી મરતે જે ત્યારે એ સ્થિતિએ મારામાં એકદમ પરિવર્તન આપ્યું. મેં તેજ સમયે સંસારથી વિરકત થઈએ દીક્ષા અંગીકાર કરી, અને વ્રતનું વિશુદ્ધ પાલન કરવાથી અંતકાળે સમાધી મરણદ્વારા દેહનો ત્યાગ કરીને હું અચુત સ્વર્ગને દેવ બનેલ છું. તને યાદ હોવું જોઈએ કે, જ્યારે બાળમરણ દ્વારા તારા પ્રાણોની તું આહુતી આપી રહ્યો હતો ત્યારે મેં તને કેટલે સમજાવ્યો હતો પર તુ તે મારી એક વાત પણ માનેલ ન હતી. એનેજ આ પ્રભાવ છે કે, તું મરીને વ્યંતરદેવ બનેલ છે, જે તે જીને કહેલ ધર્મને આશ્રય સ્વીકાર્યો હોત તે મારા જેવી સ્થિતિને ભે ગવનાર બની જાત. અયુત સ્વગીય દેવનાં આ પ્રકારનાં વચન સાંભળીને પ્રબુદ્ધ થયેલા વિમાલી દેવે કહ્યું કે, હવે જે થયું તે થયું. તેને વિચાર કરવાથી શું લાભ! હવે તે આપ મને એ રસ્તે બતાવે છે, જેના ઉપર ચાલવાથી પહેલેકમાં મારૂં કલ્યાણ થાય. વિદ્યન્માલીની આ પ્રકારની વાત સાંભળીને નામિલ શ્રાવકના જીવ દેવે ૫૨ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy