SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदिशनी टीका अ. १८ उदाजनराजकथा ४०७ यिने मोक्षं ददाति । एवं मित्रेणोपदिष्टोऽपि स मोहात्तद्वाक्यं नामन्यत । ततः स स्वदेहं छागगोमयपुञ्जराच्छाद्य वह्नि संधुक्ष्य मृतः । अकामनिर्जरया स विधुन्मालिनामा व्यन्तरदेवो जातः। एवमिङ्गिनीमरणेन मृतं कुमारनन्दिनं दृष्ट्वा वैराग्यं प्राप्तो नागिल एवं चिन्तितवान् अहो ! मुलभेनोपायेन प्राप्येऽपि भोगादौ मूढा व्यर्थमेव क्लिश्यन्ति, चतुर्वर्गदायिनं जिनधर्म नो प्रपद्यन्ते । अहो मूढता जानानाम् एवं विचिन्त्य स श्रावकः सुभद्राचार्यसमीपे दीक्षां गृहीत्वा साधुधर्म सम्यगनुपाल्य मृत्यु के लिये काम, स्वर्गार्थी के लिये स्वर्ग एवं मोक्षार्थी के लिये मोक्ष देने वाला है। इस तरह मित्र के समझाने पर भी मोह से उसने उसकी बात नहीं मानी और वह बकरी की लींडियोंका तथा छाणोंकंडोका पुंज बनाकर उसको जलाकर उस अग्नि में कूद पडा। अग्नि ने उसको देखते २ भस्मसात् कर दिया ? इस तरह अकाम निर्जरा के प्रभाव से वह मरकर विद्युन्माली नामका व्यन्तरदेव हो गया। इगिनी मरण से मरे हुए अपने मित्र कुमार नंदी को देखकर नागिल के चित्त में संसार से उदासीनता जागृत हो उठी-उसने विचार किया-देखो यह कितने आश्चर्यकी बात है जो सुलभ उपायों द्वारा प्राप्य भी भोगादिककी प्राप्ति निमित्त तो मूढ जन रातदिन दुःखी होते रहते हैं परंतु चतुर्वर्ग प्रदायी जिनधर्मकी शरण अंगीकार करने तैयार नहीं होते हैं। इस मूढता का भी कहीं कोई ठीकाना है। इस प्रकार विचारकर नागिल श्रावकने सुभद्राचार्य के पास जाकर दीक्षा કામ, સ્વર્ગાથના માટે સ્વર્ગ અને મોક્ષાથીને માટે મોક્ષને આપનાર છે. આ પ્રકારે મિત્રના સમજાવવા છતાં પણ મોહથી તેણે એની વાતને ન માની અને આખરે બકરીની લીંડીઓને તથા છાણને ઢગલો કરી તેને સળગાવીને એ અગ્નિમાં એ કદી પડશે. અગ્નિએ તેને જોત જોતામાં બાળીને ખાખ કરી નાખ્યા. આ રીતે એ અકામ નિર્જરાના પ્રભાવથી મરીને વિદ્યુમ્માલી નામને વ્યંતર દેવ થઈ ગયો. અગ્નિ મરણથી મરેલા પિતાના મિત્ર કુમારનદીને જોઈને નાગિલના ચિત્તમાં સંસાર પ્રત્યે ઉદાસિનતા આવી ગઈ અને તેણે વિચાર કર્યો કે, જુઓ કેટલા આશ્ચર્યની વાત છે કે, જે સુલભ ઉપાસેથી મળી શકે છે તેવા ભેગાદિકની પ્રાપ્તિના અર્થે મૂઢ માણસો રાત દિવસ દુઃખી થયા કરે છે. પરંતુ ચતુર્વગ પ્રદાયી જનધર્મનું શરણ અંગિકાર કરવા તૈયાર થતા નથી ! આવા સૂનું પણ ક્યાંય કોઈ ઠેકાણું છે? આવા પ્રકારને વિચાર કરીને નાગિલ શ્રાવક, સુભદ્રાચાર્યની પાસે જઈને દીક્ષા અંગીકાર કરી લીધો. उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy