SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ उत्तराध्ययनसूत्रे पाह-अग्नी प्रविश्य म्रियमाणं तं सुवर्णकारं दृष्ट्वा तस्य मित्रः नागिल नामकः श्रावकः प्राह-भो मित्र ! त्वं परमबुद्धिमानसि । तथापि किं कुपुरुषोचितं कर्म कर्तुमुधुक्तोऽसि । यथा सिंहस्य तृणाशनं कर्तुं न युज्यते, तथैव भवतोऽप्येवं मरणं न युज्यते मिकिं च इमं मानुषं भवं सुदुर्लभं प्राप्य यः कश्चित् तुच्छ. भोगसुखाथमिमं हारयति, मन्ये स वैडूर्यमणिमूल्येन काचं क्रीणाति। यदि च स्वं कामसुखमेव वाञ्छसि, तथापि त्वं कल्पवृक्षवत्सकलाभीष्टदायिनं जिनं धर्म प्रतिपद्यस्व । एष धर्मों धनार्थिने धनं, कामार्थिने कामं, स्वर्गाथिने स्वर्ग, मोक्षा. वह "हासा प्रहासा" कहां है इस प्रकार ही बार २ कहने लगा। और अग्नि में प्रविष्ट होकर मरने तक को भी तैयार हो गया। जब इस प्रकार की उसकी स्थिति उसके मित्र नागिल नामके श्रावक ने देखी तो वह उससे कहने लगा कि मित्र । तुम तो स्वयं परम बुद्धिमान् हो फिर यह कुपुरुषोचित कर्मकरने के लिये क्यों तयार हो रहे हो ? जिस प्रकार सिंह के लिये तृण का भक्षण करना उचित नहीं माना जाता है उसी प्रकार आप जैसे बुद्धिमान् व्यक्ति का इस प्रकार का मरण अच्छा नहीं होता है। देखो मित्र ! यह मनुष्यभव वडे पुण्य के उदय से प्राप्त होता है। इसको पाकर भी जो प्राणी तुच्छ भोग सुखों के निमित्त इसको गँवा देता है, मैं मानता हूं वह वैडूर्यमणि को वेंचकर काचको खरीदता है। तुमको यदि कामसुख कि ही वाछ। होवे तो तुम कल्पक्ष की तरह सकल अभीष्टदायक जिनधर्म की शरण क्यों नहीं अंगीकार करते। यह धर्म धनार्थी के लिये धन कामार्थी જ્યારે લોકોએ આ પ્રમાણે પૂછ્યું ત્યારે તે એમને “હાસા પ્રહાસા ” કયાં છે ? આ પ્રમાણે વારંવાર કહેવા લાગ્યો. અને અગ્નિમાં પ્રવેશ કરીને મરવા માટે પણ તૈયાર થઈ ગયે. જ્યારે આ પ્રકારની એની સ્થિતિ એના નાગિલ નામના શ્રાવક મિત્રે જોઈ ત્યારે એ તેને કહેવા લાગ્યું કે, મિત્ર! તમે પોતે જ બુદ્ધિમાન છે તો પછી આવું કુપુરૂષોચિતા કામ કરવા કેમ તૈયાર થયા છે? જેમ સિંહના માટે ઘાસનું ભક્ષણ કરવું ઉચિત નથી મનાતું એ જ પ્રમાણે આપના જેવી બુદ્ધિમાન વ્યકિતનું આ પ્રકારનું મરણ બરાબર નથી. જુઓ મિત્ર! આ મનુષ્યભવ પુન્યના ભારે ઉદયથી મળે છે. આને મેળવીને પણ જે મનુષ્ય તુચ્છ ગ સુખોના નિમિત્તે આને ખોઈ બેસે છે તે વૈડૂર્ય મણને વેચીને કાચને ખરીદે છે. તમને જે કામ સુખની જ ઈચ્છા હોય તે તમે કલ્પવૃક્ષની માફક સઘળા સુખને આપનાર છન ધર્મનું શરણું કેમ નથી સ્વીકારતા ? આ ધર્મ ધનની ઈચ્છા કરનારને ધન, કામની ઈચ્છા કરનારને उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy