SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ उदायनराजकथा ४०५ तस्मात्त्वं स्वगृहं गत्वा स्वकीयं धनं दीनादिभ्यो दत्वा वहिप्रवेशादिकष्टं कृत्वाऽस्य द्वीपस्य श्रिया सहावयोः पतिर्भव। तयोर्वचनं निशम्य स सुवर्णकारः पाह-अहं तत्र कथं गमिष्यामीति । तदा ते स्मरपरवशं तं सुवर्णकारं चम्पापा नीतवत्यौ । तं दृष्टा नागरिकजनाः पृष्टवन्त:-त्वं पञ्चशैलद्वीपात कथमा. गतः ? किंच तत्र चित्रम् ? तदा “कहासापहासे ?" इत्येव पुनः पुनः स अपने समस्त द्रव्य को दीनादिक जनों को देकर अग्नि में प्रवेश करो-तब कहीं तुम इस द्वीप की श्री के साथ २ हमारे पति बन सकते हो । देखो कान जबतक वेधजन्य दुःखका अनुभव नहीं करता तबतक वह सोने की संगति प्राप्त नहीं कर सकता है। तथा सुवर्ण भी जबतक दाहादिक के कष्ट को प्राप्त नहीं हो लेता है तबतक वह भी मणि के साथ संयुक्त नहीं होता है। इसलिये आप को जो हमारे साथ संयोग करनेकी अभिलाषा हो तो आप हमारे निमित्त इतना कष्ट अवश्य सहन करो। तभी जाकर हमारा आपका संयोग हो सकता है। अन्यथा नहीं। देवियोंके इस प्रकार वचन सुनकर स्वर्णकार ने उनसे कहा कि अब मै वापिस घर पर कैसे जा सकता हूं। तब इस प्रकार स्वर्णकार को परवशता का ध्यानकर कामाधीन बनी हई उन दोनो देवियों ने उसको अपने घर पर वापिस पहुँचा दिया। चंपापुरी में जब स्वर्णकार पहुँचा तो वहां के लोगोंने उसको देखकर उससे पूछा कि तुम पंचशैल द्वीप से वापिस कैसे आ गये। वहां के समाचार सुनाओ। वहां क्या विचित्रता देखी ? जब नागरिकोंने ऐसा कहा तब उनसे જાવ અને ત્યાં જઈ પિતાનું સઘળું દ્રવ્ય દીન અનાથને વહેંચી દઈને અગ્નિમાં પ્રવેશ કરે. આમ કરવાથી તમે આ દ્વીપની શ્રીની સાથે સાથે અમારાં પતિ બની શકશે. જુઓ કાન જ્યાં સુધી વિંધાવાની વેદનાને સહન નથી કરતા ત્યાં સુધી તેને સોનાની સંગત પ્રાપ્ત થતી નથી. તથા સેનું પણ જ્યાં સુધી અગ્નિના કષ્ટને સહન કરતું નથી ત્યાં સુધી તેને મણીની સંગત મળી શકતી નથી. આ માટે આપને જે અમારી સાથે સંગત કરવાની અભિલાષા હોય તે આપ અમારા નિમિત્તે આટલું કષ્ટ અવશ્ય સહન કરે. ત્યારે જ તમારો અને અમારો સંયોગ બની શકે તેમ છે. એ સિવાય નહીં. દેવીઓનાં આ પ્રકારનાં વચન સાંભળીને સે નીએ કહ્યું કે, હવે હું ઘેર પાછો કઈ રીતે જઈ શકું? આથી સનીની પરવંશતાનું ધ્યાન કરીને કામધીન બનેલી એ બને દેવીઓએ તે સેનીને એના ઘેર પહોંચતા કરી દીધા. સનીને ચંપાપુરીમાં પાછો આવેલો જોઈ લે કે તેને પૂછયું કે, પંચશલ દ્વિપથી તમે પાછા કેમ આવી ગયા ? ત્યાના સમાચાર સંભળાવે. ત્યાં શું વિચિત્રતા જોઈ? उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy