SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ३८० उत्तराध्ययनसूत्रे वशीकरणं कुरुते । अहो ! तया वशीकृतो भवान् न तत् कश्चिदपि जानाति । 'सा किं करोति' इति राज्ञा पृष्टास्ताः प्राहुः-सा हि प्रतिदिवसं मध्याह्ने भूमिगृहे स्थित्ता द्वारं पिधाय मलिनवस्त्राणि त्रपुमयाभरणानि च परिधाय किमपि मुणमुणायते । तासां वचनं श्रुत्वा नृपः प्रच्छन्नो भूत्वा तस्याश्चेष्टितं वीक्षितुं तद् गृहे स्थितः। तत्र तां पूर्ववत्स्वमात्मानं प्रबोधयन्तीं दृष्ट्वा नितरां तुष्टो भूफो मनस्यचिन्तयत्-अहो। अस्याः कीदृक् शुभामतिर्वर्तते। अस्या विवेकित्वं छेकत्वं रक्षा करती रहें। आप जिसको सब से प्यारी मान रहे हो वह कनकमंजरी प्रतिदिन आपको वशमें करने के लिये कुछ न कुछ किया ही करती है । आपको इस बात का पता नहीं है। कारण कि उसने आपको अपने वशमें कर लिया है। उनकी इस प्रकार बात सुनकर " वह क्या करती है" इस तरह से राजाने उनसे ज्यों ही पूछा तो वे कहने लगी-वह प्रतिदिन मध्याह्नकाल में भूमिगृह के भीतर छुपकर और उसका दरवाजा बंद करके पहिले तो मलिन वस्त्रों को पहिरती है, पश्चात् कथीर के आभूषणों को धारण कर न मालूम क्या २ मुणमुण करती रहती है। इस प्रकार उन रानियों के वचन सुनकर राजाने उसकी जांच करनी प्रारंभ की। राजा भूमिगृह में जाकर छिप गया और इसी अवस्था में वह उनकी सभी चेष्टाएँ देखने लगा। उसने देखा कि कनकमंजरी पहिले की तरह अपने आपको प्रतिबोधित करती है। ऐसा देखकर राजा उसपर और अधिक प्रसन्न हुआ। मन में इसने विचार किया-अहो ! છે તે કનકમંજરી આપને વશ કરવા માટે જ કાંઈકને કંઈક કર્યા જ કરે છે. આપને એ વાતનો ખ્યાલ પણ નથી. કારણ કે, તેણીએ આપને પિતાના વશમાં કરી રાખેલ છે. રાણીઓની આ જાતની વાત સાંભળીને રાજાએ એ શું કરે છે?” આ પ્રમાણે રાણીઓને પૂછયું ત્યારે તે કહેવા લાગી કે, તે રોજ બપોરના સમયે ભૂમિગૃહની અંદર છૂપાઈને એને દરવાજો બંધ કરીને પહેલાં તે મેલાં કપડાં પહેરે છે, પછી તે કથીરનાં આભૂષણો પહેરીને મનમાં કાંઈક ગણગણાટ કરતી રહે છે. આ પ્રકારનાં રાણીઓનાં ઇર્ષાળુ વચન સાંભળીને રાજાએ એ વાતની તપાસ કરવાનું શરૂ કર્યું. તે ભૂમિગૃહની અંદર જઈને છૂપાઈ ગયો, અને કનકમંજરીની સર્વે ચેષ્ટાએને ધ્યાન પૂર્વક જોવા લાગ્યું. તેણે જોયું તે કનકમંજરી પહેલાંની માફક પોતાની જાતને પ્રતિબંધિત કરી રહેલ હોવાનું તેને જણાયું. આથી રાજાનો તેના ઉપર ખૂબજ વધુ પ્રમાણમાં સ્નેહ વધે. અને મનમાં ને મનમાં તે વિચારવા उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy