SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ३७२ उत्तराध्ययनसूत्रे यति। परन्तु तस्य तरोरेकमपि पत्रं तस्य मुखे नायातम् । ततो जातकोपः स उष्ट्रस्तस्य तरोरुपरि लिण्मत्रं कृतवान् । युज्यते चैतत् कृपणं पति को न कोपं करोति । इति । ततो मदनिका तां प्राह-स्वामिनि ! उष्ट्रो महता प्रयत्ने नापि यस्य पत्रं स्पष्टुं समर्थों नाभवत् । स तदुपरि लिण्मूत्रं पारत्यजेदिति कथं संगच्छते । इति मम मनसि महान् सन्देहः। अतो ममामु सन्देहं दूरीकुरु । कनकमञ्जरी प्राह सम्मति मां निद्रा बाधते । आगामिनि दिवसे एतदुत्तरं दास्यामि । इति तद्ववचनं श्रुत्वा मदनिका स्वगृहं गता। राजा च तदुत्तरश्रवणेच्छया चतुर्थेऽपि दिने तस्या एव वारकं ददौ । तस्यामपि रात्रौ पूर्वव. परन्तु उसका एक पत्ता भी उसके मुंह में नहीं आया। इससे उस ऊँटको बडा क्रोध आया और उसने उस वृक्षके उपर लिंडे और मूत्र कर दिया! ठीक ही है कि कृपण पर कौन नहीं अप्रसन्न होता है ? अर्थात् सबकोई अप्रसन्न ही रहते हैं । इस कथा को सुनकर मदनिकाके आश्चर्य का ठिकाना नहीं रहा-उसने कहा स्वामिनि ! जब अति परिश्रम करने पर भी ऊँटको उस बबूल वृक्षका एक पत्र मि मुँहमें नहीं आया तब उसने क्रोध में आ कर उसपर लिंडे औरमूत्र करदिया यह बात कैसे मानी जा सकती है ? जरा इसको समझा दीजिये। कनकमंजरीने प्रतिदिनकी भांति उसने यही कह दिया कि इसका उत्तर कल दूंगी-आज अभी आराम करने को जी चाह रहा है। इस प्रकार कनकमंजरी के वचन सुनकर मदनिका अपने स्थान पर आकर सो गई। रानाने इस मदनिका के प्रश्नका उत्तर सुनने की अभिलाषा से कनकमंजरी को चतुर्थ दिन भी उसी महलमें रहने के लिये कह दिया। चौथे दिनપહેંચી શકયું નહીં આથી તે ઉંટ ઘણુંજ ફોધે ભરાયું અને તેણે તે વૃક્ષની ઉપર લીંડાને મૂત્ર કરી દીધું. વાત તો ખરી છે કે, કૃપણ ઉપર કેણુ અપ્રસન્ન ન થાય ? ખરેખર બધાં જ અપ્રસન્ન જ રહે છે. આ કથા સાંભળીને મદનિકાના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. તેણે કહ્યું સ્વામીની! જ્યારે અતિ પરિશ્રમ કરવા છતાં પણ ઉંટને તે બાવળના વૃક્ષનું એક પણ પાંદડું ખાવા ન મળ્યું ત્યારે તેણે કોધમાં આવીને તેના ઉપર લીડાને મૂત્ર કરી દીધું. આ વાતને કઈ રીતે માની શકાય ? આ વાતને સ્પષ્ટતાથી સમજાવી દે. કનકમ જરીએ દજની માફક આવતી કાલે ઉત્તર આપીશ તેવું કહી દીધું અને આરામ કરવાની ઈચ્છા છે તેવું જણાવ્યું. કનકમંજરીના આ પ્રમાણેના કહેવાથી મદનિકા પિતાના સ્થાને જઈને સુઈ ગઈ. રાજાએ પણ મદનિકાના પ્રશ્નને ઉત્તર સાંભળવાના આશયથી કનકમંજરીને પિતાના શયનાગાર માટે જેથી उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy