SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ३५० उत्तराध्ययन सूत्रे प्रातः सभायामागतं विषण्णमानसं चण्डप्रद्योतं दृष्ट्वा द्विमुखोऽब्रवीत् - राजन् ! aff raat रोगजा काऽपि पीडा वर्तते ? अन्यथा हेमन्तेऽब्जमिव तवाननं कथं म्लानं भवेत् । एवं द्विमुखेन पृष्टोऽपि चण्डप्रद्योतो यदा न किमपि वदति, तदा राजा द्विमुखो व्याकुलो भूत्वा सशपथमिदमब्रवीत् - राजन । प्रत्युत्तर देहि, निवेदय निजां व्यथाम् | अब्रुवाणे त्वयि कथं तत्र व्याधेः प्रतीकारो भवि व्यति । ततः स दीर्घ निःश्वस्य लज्जां विहाय एवमुक्तवान्- राजन् ? न मां मदनमंजरी को कि जिसके नेत्र मृगी के नेत्र जैसे थे देखा और देखते ही उसमें इसका अनुराग जागृत हुआ कि उसके आवेश से उसको रात्री में निद्रातक भी नहीं आई । उसकी वह रात्रि मदनमंजरीके विषय में विचार करते २ ही समाप्त हो गई जब प्रातःकाल हुआ और चंडप्रद्योतन राजसभा में उपस्थित हुआ तब द्विमुख राजाने दुःखितचित्त इसको देखकर पूछा- हे राजन् ! क्या बात है क्या आज आपका स्वास्थ्य ठीक नहीं है ? जो आज आपका हेमंत में कमल की तरह मुखम्लान मालूम पड रहा है ? । द्विमुख की इस बात का जब प्रद्योतने कोई उत्तर नहीं दीया तब व्याकुल होकर दिखने उससे शपथपूर्वक इस प्रकार कहा- हे राजन् ! जो हमने पूछा है उसका उत्तर दो जो भी कोई कष्ट आपको हो रहा हों वह साफ २ कहो - संकोच करने की जरूरत नहीं है। क्यो कि जबतक हमको आपकी चिन्ताका कारण ज्ञात नहीं होगा -- - तबतक हम उसका प्रतीकार भी कैसे कर सकेंगे । द्विनुख की इस प्रकार की प्रेमभरी सी बात को सुनकर चंडમા લીનાં નેત્રે જેવાં હતાં. એને જોતાં જ તેના એનામાં એવે અનુરાગ જાગૃત થયા કે, તેના આવેશથી રાત્રિમાં તેને નિદ્રા પણ ન આવી. એની એ રાત્રિ દનમંજરીના વિષયમાં વિચાર કરતાં કરતાં જ પૂરી થઇ જ્યારે સવાર થયું અને ચંડપ્રદ્યોતન રાજસભામાં ઉપસ્થિત થયે ત્યારે દ્વિમુખ રાજાએ એના ચહેરા ઉપરનાં દુઃખનાં ચિન્હો જોવાથી પૂછ્યું, હે રાજન ! શું વાત છે, શુ આજે આપનું સ્વા સ્થ્ય ખરાબર નથી ? આપનું મુખ હેમંતમાં કમળની માફક મ્લાન માલુમ પડી રહ્યું છે, દ્વિમુખની આ વાતને ચંડપ્રદ્યોતને કાંઈ ઉત્તર ન આપ્યા ત્યારે વ્યાકુળ અનીને દ્વિમુખે તેને સાગન દઇને કહ્યું, હે રાજન ! મેં જે પૂછેલ છે તે ઉત્તર આપે। આપને જે કાંઈ કષ્ટ થઇ રહેલ હાય તે સાફ સાફ કહા, સકોચ પામવાની કાંઇ જરૂર નથી કેમકે, જ્યાં સુધી અમને આપની ચિંતાનું કારણ જાણવા નહીં મળે ત્યાં સુધી અમે તેને ઉપાય પણ કઇ રીતે કરી શકીએ ? દ્વિમુખની આ પ્રકારની પ્રેમપૂર્ણાંકની વાતને સાંભળીને ચંડપ્રધાતને ‘હાય' આ પ્રકારે ખેાલીને ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy