SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ १८ द्विमुखराजकथा ततश्चण्डपद्योतस्य चरणद्वये निगडं निधाप्य तं कारागारे न्यवासयत् । ततः समुपशान्तकोपो द्विमुखभूपो विचारितवान्-अयं नृपो देवाददुर्दशां प्राप्तोऽपि दुखं मा प्रामोतु इति विचार्य निर्बन्धनं कृत्वा कारागारान्निःसार्य विविध भोजनादिना तं सत्कृतगन् । यदा द्विमुखो भूपतिः सभायां सिहासनस्योपरि समुपविशति, तदा स्वसिंहासनस्यार्द्धभागे चण्डप्रयोतमपि सादरमुपवेशयति । । अथैकदा चण्डमयोतो द्विमुखस्य मुतां मदनमञ्जरी विलोक्य तस्यां समुत्पन्नगाढानुरागः सृष्टेः सारं तां सारङ्गलोचनां चिन्तयन् रात्रौ निद्रां न प्राप्तवान् । किये गये अपने नगरमें प्रविष्ट हुए। उस समय बन्दी एवं पुरवासियोंने इनकी खूब स्तुतिकी सबके द्वरा प्रशंसित होते हुए वे द्विमुख राजा पीछे महलमें आये। वहां उन्होंने चण्डप्रद्योतन के दोनो पैरो में बेडियां पहिरा दि और कारागार में बन्ध करवा दिया ! जैसा २ धीरे २ जब द्विमुख राजाका कोप शांत होने लगा तब उसको विचार आने लगा कि यद्यपि चंडप्रद्योतन राजा दैवदुर्विपाकसे ही इस दुर्दशाको प्राप्त हुआ है परन्तु फिर भी मेरी तर्फसे अब इसको कष्ट नहीं होना चाहिये, इस प्रकार के सुन्दर विचारों से द्विमुख राजाने उसको बंधन रहित करके कारागार से भी मुक्त कर दिया और विविध प्रकारकी भोजनादि सामग्री से उसका यथेष्ट सत्कार भी करने लगा, तथा जिस समय वह अपनी सभामें सिंहासन पर बैठता उस समय भी वह अपकोअपने साथ ही आधे सिंहामन पर बडे आदर से बैठा लेता। एक दिन चंडप्रद्योतनने द्विमुख राजाकी सृष्टिकी सारभूतपुत्री મેળવીને પિતાના નગરમાં પ્રવેશ્યા. આ સમયે શહેરને શણગારમાં આવેલ હતું. આ યુદ્ધમાં મળેલા વિજયને કારણે પુરવાસીઓએ તેમજ બંદીજનેએ તેમની ખૂબ સ્તુતિ કરી. સઘળા તરફથી પ્રશંસા મેળવેલ એ દ્વિમુખ રાજા પછી મહેલમાં ગયા. ત્યાં તેઓએ ચંડપ્રદ્યોતના બન્ને પગોમાં બેડીઓ પહેરાવી દીધી, અને કારાગારમાં પૂરી દીધું. ધીરે ધીરે જયારે દ્વિમુખ રાજાને કેપ શાંત થવા લાગ્યો ત્યારે તેને વિચાર આવવા લાગ્યું કે ભલે આ ચંડપ્રદ્યોતન રાજા દૈવવિપાકથી જ આ દુશાને પામ્યો છે, પરંતુ મારા તરફથી હવે તેને કોઈ પ્રકારનું દુઃખ થવું ન જોઈએ. આ પ્રકારના સુંદર વિચારથી દ્વિમુખ રાજાએ તેને બંધનરહિત કરીને કારાગારમાથી મુક્ત કરી દીધા, અને વિવિધ પ્રકારની ભજન સામગ્રીથી તેને સાકાર કરવા લાગે, તથા જે સમયે તે પિતાની સભામાં સિંહાસન ઉપર બેસતે ત્યારે પણ તે તેને પોતાની સાથે જ અર્ધા સિંહાસન ઉપર ઘણું જ આદરની સાથે બેસાડતા. એક દિવરા ચંડપ્રદ્યોતનને દ્વિમુખ રાજાની પુત્રી મદનમંજરી કે જેનાં નેત્રો उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy