SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ ३४२ उत्तराध्ययनसूत्रे त्रागत्य तन्मुकुटं गृहीतवान् । तांश्च वसनादिप्रदानेन सत्कृतवान् । ततः किय. कालानन्तरं चित्रशाला निष्पन्ना । सा चित्रशालाभित्तिन्यस्तैर्मणिगणैनित्यालोकादेवीभिरिव विविधमाणिक्यपुत्तलिकाभिरधिष्ठितादेव विमानवत् सर्वशोभा सम्पन्ना जाता। इन्द्रधनुः सदृशमाणिक्यतोरणैर्विराजमाना पञ्चवर्णमणि चितकुटिम तला सा चित्रशाला " मत्तोऽपि सुधर्मासमा रम्याकिम् ? " इति वीक्षितुमित्र रत्ननेत्रैः स्वशिखरशिरः समुत्थापयन्तीव प्रतिभाति । सा पुनश्चलायमान_जैहर्ष से सपरिवार आकर उस मुकुट को ले लिया। शिल्पियों का राजाने वस्त्रादिक द्वारा खूब सत्कार किया। धीरे २ चित्रशाला भी निर्मित हो चूकी। भित्ति में जडे हुए मणिगणों से वह चित्रशाला प्रकाशित होने लगी। देवी जैसि विविध माणिक्य पुत्तलिकाओं से अधिष्ठित हुई वह देवविमान की तरह सर्व प्रकारकी शोभा का अनुपम धाम बन गई ! इस में जो तोरण लगाये गये थे वे माणिक्यों से निर्मित हुए थे, अतः उनकी कान्ति से ऐसा ज्ञात होता कि मानों इन्द्रधनुष से ही यह शोभित हो रही है। इसका कुटिमतल-आंगण पंचवर्ण के मणियों से बनाया गया था। इसके ऊपर जो शिखर बनाये गये थे वे बहत ही ऊँचे थे। उनमें रत्न जड़े हुए थे। सो ऐसा ज्ञात होता था कि "सुधर्मासभा क्या मुझ से भी अधिक रम्य है" मानों इस बातकी जांच करने के ही लिये उसने अपने मस्तक को ऊँची किया है। यहां मस्तक के स्थानापन्न शिखर और उन में लगे हुए रत्न नेत्र के स्थानापन्न जानना चाहिये। शिखरों पर जो ध्वजाएँ लगाई गई थीं वे जब એને વસ્ત્રાદિક વગેરેથી સત્કાર્યો. ધીરે ધીરે ચિત્રશાળા તૈયાર થઈ ગઈ. ભીંતમાં જડેલા મણીગણેથી એ ચિત્રશાળા ખૂબ પ્રકાશિત દેખાવા લાગી. દેવી જેવી વિવિધ માણકય પુતળીઓથી અધિષ્ટિત કરવામાં આવેલી એ ચિત્રશાળા દેવવિમાનના અનુપમ ધામ સરખી બની ગઈ. તેમાં જે તેરણ લગાડવામાં આવેલ હતાં તે મણીઓનાં હતાં. આથી તેના પ્રકાશને કારણે તે ઈન્દ્રધનુષથી પણ તે અતિ શોભાયમાન લાગતી હતી. તેનું કુદિમ તળ-આંગણું પાંચ વર્ણના મણિએથી બનાવવામાં આવેલ હતું. તેના ઉપર જે શિખર બનાવવામાં આવેલાં તે ખૂબ ઉચાં હતાં તેમાં રત્નો જડેલાં હતાં. તેનાથી એમ લાગતું હતું કે “સુધર્માસભા શું મારાથી પણ અધિક સુંદર છે ?” માને કે આ વાતની તપાસ કરવા માટે તેણે પિતાના મસ્તકને ઉન્નત બનાવેલ છે. ત્યાં મસ્તકના સ્થાવાપન્નરૂપ શિખર અને તેમાં લાગેલા રને નેત્રના સ્થાનાપન્નરૂપ જાણવાં જોઈએ. શિખર ઉપર જે ધજાઓ લગાવવામાં આવી હતી उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy