SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ३४३ प्रियदर्शिनी टीका अ. १८ द्विमुखराजकथा विचित्र चित्राचना चित्रीयित जगत्त्रयीं स्वां दर्शयितुं देवानाहूयन्तीव दृश्यते स्म। अथ शुभदिवसे स भूपालस्तस्यां विवशालायां प्रविश्य शिरसि धृतपुकुटः सिंहासने समुपविष्टः । मुकुटे शिरसिधृते राजा तत्मभावेण द्विमुखो दृश्यते । अतः स द्विमुख इति नाम्ना जगति प्रसिद्धिं गतः। अथ तस्य द्विमुखस्य राज्ञः पुत्रवत्प्रजाः परिपालयतो बहूनि वर्षाणि व्यतीतानि । अत्रान्तरे तस्य सप्त पुत्रा जाताः । ततो राज्ञी गुणमाला चिन्तीतवतो-सुतेष्वेतेषु सत्स्वपि कुलद्वयकीर्तिकरीमेकां पुत्रीं विना मम जन्म निरर्थकमिव प्रतिभाति । एवं पुत्रीनिपवनद्वारा चलायमान होती तो उस समय यही बात मन में आती थी कि मानों यह चित्रशाला की जिसने अपनी विचित्र चित्ररचनासे जगत्त्रय को भी विस्मित कर दिया है अपने को दिखाने के लिये देवों को ही बुला रही है। इस प्रकार सर्वाङ्गरूप से पूर्ण सुशोभित उस चित्रशाला में राजाका सिंहासन स्थापित किया। राजा उस मिले हुए मुकुट को माथे पर बांधकर वहां उस पर बैठते थे। उस मुकुट का यह प्रभाव था कि उससे देखनेवालोंकी नजर में वे राजा दो मुखवाले दिखलाई पडते थे। इसलिये लोगों में "द्विमुख" इस नाम से उनकी प्रसिद्धि हो गई। द्विमुख राजा अपनी प्रजाका पालनपोषण अपने पुत्र के समान ही किया करते थे। इस तरह आनन्द के साथ प्रजाका संरक्षण करते २ इन राजा का अनेक वर्षों का समय निकाला। इनके सात पुत्र थे। परंतु पुत्री एक भी नहीं थी। इस स्थिति से राजाकी रानी गुगमाला विशेष चिन्तित रहती थी। उसने विचार किया कि-इन सात पुत्रों के होने पर भी कुलद्वय की कीर्ति को अखंड रखने તે પવનથી ઉડતી હતી ત્યારે એવી વાત મનમાં આવતી હતી કે આ ચિત્રશાળાની રચના જોવાથી જગતભરને વિમય બનાવી દીધેલ છે તેને જોવા માટે તે દેવને બેલાવી રહેલ છે. આ પ્રમાણે સર્વાગ રૂપથી પૂર્ણ સુશે ભિત એવી એ ચિત્રશાળામાં રાજા નું સિંહાસન ગોઠવવામાં આવ્યું. રાજા ખોદકામમાં મળેલા મુગટને પહેરીને તેની ઉપર બેસતા હતા. આ મુગટના પ્રભાવથી તેને જોવાવાળાની નજરમાં તે રાજા બે મોઢાવાળો-દ્વિમુખી દેખાતો હતો. આ કારણે લોકમાં “દ્વિમુખ આ નામથી એની પ્રસિદ્ધિ થઈ. દ્વિમુખ રાજા પોતાની પ્રજાનું પાલણપોષણ પુત્રવત્ કરતા હતા. આ પ્રમાણે આનંદની સાથે પ્રજાનું સંરક્ષણ કરતાં કરતાં એ રાજાને અનેક વર્ષોનો સમય નીકળી ગયા. તેમને સાત પુત્રો હતા, પરંતુ એક પણ પુત્રી ન હતી. આથી રાજાની રાણી ગુણમાલા વિશેષ ચિંતિત રહેતી હતી. એણે વિચાર કર્યો કે, પિતાને સાત પુત્ર હોવા છતાં પણ કુળદ્રયની કીર્તિને અખંડ રાખવા ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy