SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ३३० उत्तराध्यन सूत्रे अरे! तेन मातङ्गेन स्वजातिरपि विस्मृता ? अनात्मज्ञो यो हि ममोपरि लेखं लिखति अस्पृश्येन तेन स्पृष्ट मिमं लेखं स्पृष्ट्वाऽप्यहमशुचितां गतोऽस्मि । अथवा अज्ञानात् किं न जायते ? रे विम ! त्वमितः शीघ्रमपसर । नो चेत्वं मम कोrat शलभो भविष्यसि । इत्थं दधिवाहनेनोक्तः स विप्रः करकण्डूभूपतिसमीपे गत्वा सर्व वृत्तान्तं न्यवेदयत् । दधिवाहनव्यवहारं श्रुत्वा क्रुद्धः करकण्डू राजा स्वसैन्यं सन्न दधिवाहनेन सह संग्रामं कर्त्तुं स्वपुरान्निर्गत्य बरसने लगा । भ्रकुटी एकदम टेढी हो गई । कहने लगा, अरे ! उस मातंग के बच्चेने तो अपनी जाति भी भुला दी है जो उस अपनी जाति को भी नहीं जाननेवालेने मेरे पास इस प्रकार का पत्र लिखकर भेजा है। अस्पृश्य के द्वारा लिखे गये इस अपवित्र पत्र को छूकर मैं स्वयं अपवित्र हो गया हूं । अथवा अज्ञान से ही यह कार्य हुआ है इसलिये इस में अशुचिताजन्य कोई भी दोष मुझे लागू नहीं होता है। एसा विचार कर फिर दधिवाहनने उसी क्रोध के आवेश में उस ब्राह्मण से कहा- विप्र ! तुम यहां से शीघ्र चले जाओ नहीं तो मेरी क्रोधाग्नि में तुझे शलभ (पतंग) सम बन जाना पडेगा । जब इस प्रकार दधिवाहनने कहा तो वह ब्राह्मण वहां से चलकर करकण्डू राजा के पास पहुंचा और दधिवाहनने जो कुछ कहा था । वह सब कह दिया । ब्राह्मण के मुख से दधिवाहन के व्यवहार को सुनकर करकण्डू बहुत अधिक क्रुद्ध हुआ और उसने उसी समय अपनी सेनाको युद्ध के लिये तैयार होने का आदेश दे दिया । जब सेना तैयार हो चुकी तब वा भांडयु रे ! या मातंगना आज तो, पोतानी बतन लूजी गयो छे. આ પ્રકારે પાતાની જાતને ભૂલી જનારા એણે મારી પાસે આ પ્રમાણે પત્ર લખીને મેકલેલ છે. અસ્પૃશ્યના તરફથી લખવામાં આવેલા ખા અપવિત્ર પત્રને હાથમાં લઇને હું પાતે અપવિત્ર બની ગયેલ છેં. અથવા અજ્ઞાનથી જ આમ બનેલ છે, આથી તેમાં અશુચિતા જન્ય કાઇ પણ દોષ મને લામતા નથી. આવા વિચાર કરી કૃષિવાહને એ ક્રોધના આવેશમાં તે બ્રાહ્મણને કહ્યું કે—વિત્ર! તમે અહીંથી સત્વર ચાલ્યા નવ, નહિતર મારા ક્રોધાગ્નિમાં તમારે ભોગ બનવું પડશે. જ્યારે આ પ્રમાણે દધિવાહને કહ્યુ તે બ્રાહ્મણ ત્યાંથી ચાલીને કરકન્હેં રાજાની પાસે પહેાંચ્યા. અને કૃષિવાહને જે કાંઇ કહ્યું હતું તે સઘળું તેને કહી સભળાવ્યુ. બ્રાહ્મણના મુખેથી વિવાહનના વ્યવહારને સાંભળીને કરકન્તુ ઘણા જ ક્રોષિત થયા અને એ સમયે તેણે પાતાની સેનાને યુદ્ધ કરવા તૈયાર ચૈવાના આદેશ આપી દીધા. જ્યારે સેના ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy