SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ करकण्डराजकथा इदं कार्य ध्रुवं कार्य, नात्र कार्या विचारणा । मूल्यावाप्तौ विमर्शो हि, व्यर्थ एवेति मङ्गलम् ॥४॥ इति । इमं लेखं लिखित्वा स तेन पत्रण सह तं ब्राह्मगं दधिवाहननृपसमोपे प्रेषितवान् । विप्रोऽपि लेखमादाय चम्पापुरीं गत्वा दधिवाहनभूपतये प्रदत्तवान् । स तत्पत्रं पठित्वा कोपारुगलोचनो भृकुटाकुटिलाननो दधिवाहन एवमुवाच इदं कार्य ध्रवं कार्य, नात्र कार्या विचारणा । मूल्यावाप्ती विमो हि व्यर्थ एवेति मङ्गलम्" ॥४॥ भावार्थ-इन श्लोकों का अर्थ इस प्रकार है-काश्चनपुर से महीपति करक डूका चम्पापुराधीश श्री दधिवाह के प्रति यह निवेदन है कि यहां श्री जिनेन्द्रदेव के प्रभाव से सर्व प्रकार से कुशलता है। आपअपने शरीरादिककी कुशलता के समाचार दें। विशेष इस ब्राह्मणको आप इसकी इच्छानुसार कोइ एक ग्राम देनेकी कृपा करें। मैं उसके बदले में आपको आप जैसा चाहेंगे वैसा ग्राम व नगर दे दूंगा। मुझे पूर्ण आशा है कि यह कार्य आपके द्वारा विना किसी विचारके शीव ही संपादित होगा। क्यों कि उस गाम के बदले में कोई दूसरा ग्राम अथवा नगर देने रूप मूल्य देने पर विचार किस बातका। करकण्डने इस प्रकार का पत्र लिखकर उस ब्राह्मण को देकर दधिवाहन के पास भेज दिया। पत्र लेकर जब ब्राह्मण दधिवाहन के पास पहुँचा तो दधिवाहन के उस पत्र को वांचते ही आंखों से खून इदं कार्य ध्रुवं कार्य नात्र कार्या विचारणा । मूल्यावाप्तो विमौहि व्यर्थ एवेति मङ्गलम् ॥४॥ ભાવાર્થ-આ લેકોનો આ પ્રકારનો ભાવાર્થ થાય છે.-કાચનપુરના મહિપતી કરકન્ડનું ચંપાપરાધીશ શ્રી દધિવાહનના તરફ એવું નિવેદન છે કે, અહીંયાં શ્રી જીનેન્દ્ર દેવના પ્રભાવથી બધા પ્રકારની કુશળતા છે, આપ આપના શરીરાદિકની કુશળતાના સમાચાર લખશે. વિશેષમાં અને બ્રાહ્મણને આપ એની ઈચ્છા અનુસાર એક ગામ આપવાની કૃપા કરશે. તેના બદલામાં આપ જેવું ઈચ્છશો તેવું ગામ એક હું આપને આપીશ. મને સંપૂર્ણ આશા છે કે આપ આ કાર્ય કોઈ પણ જાતનેવિચ ર કર્યા સિવાય તુરત જ પુરૂ કરશે, કારણ કે, તે ગામના બદલામાં હું કઈ બીજું ગામ અથવા નગર આપવા રૂપ મૂલ્ય દેવા તત્પર છું. કરક—એ આ પ્રમાણે પત્ર લખીને તે બ્રાહ્મણને આપીને રાજા દધિવાહન પાસે મેક, પત્ર લઈને તે બ્રાહ્મણ દધિવાહનની પાસે પહોંચે ત્યારે દધિવાહને તે પત્ર વાંચતાં જ તેની આંખ લાલચોળ બની ગઈ, ભ્રકુટી એકદમ વાંકી બની ગઈ, અને ૪૨ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy