SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. ८ करकण्डूराजकथा ३२५ कण्डूमातापितरौ करकण्डू गृहीत्वा ग्रामं त्यक्तवाऽन्यत्र गतौ। ते त्रयोऽपि क्रमेण काञ्चनपुरे समागताः। तत्र पुराद् बहिस्ते रात्रौ सुप्ताः। तस्मिन् समये निरपत्यस्तन्नगराधिपतिर्मृतः । निःस्वामिकं राज्यं विलोक्य मन्त्रिणो विचारितवन्तःराजगजः शुण्डया मालामादाय यं कपि गरिधापयेत् , सोऽस्य राज्यस्य राजा भवतु । इत्थं विचार्य शुण्डागृहीतमालं सैनिकैरनुगम्यमानं महागजं विसर्जितवन्तः । स महागजः शुण्डया मालामादाय परिभ्रमन् सुप्तस्य तस्य मातङ्गदारकस्य कण्ठे उससे ले लूगा। ब्राह्मणों के इस विचारको करकडूकी माताने जिस किसी तरह सुन लिया, सो वह और उसके पति ये दोनों करकण्डू को लेकर वहाँ से दूसरे गाव को चल दिये। चलते २ ये तीनों ही कांचनपुर में आ पहूँचे ! रात्रिका समय हो चुका था सो ये गांव के बाहर ही सो गये। इसी बीचमें उस गाँवका राजा विना पुत्र के ही मर गया था। सो मंत्रीयों ने विचार किया कि इस समय राज्य अस्वा. मिक है अतःस्वामी की तलास क लिये राजगजको शुण्ड में माला देकर छोडा जाय-वह जिस के गले में इस मालाको डाल देवे-वही व्यक्ति इस राज्यका राजा बनादिया जायगा। इस प्रकार विचार कर उन लोगोंने पट्टहस्ति को उसकी शुण्ड में माला दे कर छोड़ दिया। साथ में उसके अनेक योद्धों को भी जानेका आदेश दे दिया। यह हस्ती योधो से परिवृत होता हुआ माला कों शुण्डाइण्ड में दबाकर इधरउधर फिरने लगा-फिरते २ वह उसी स्थान पर जा पहुँचा कि जहां पर वह चांडाल बालक सो रहा था। हाथीने माला उस सुस चांडाल કન્વની માતાએ જ્યારે બ્રાહ્મણના આ વિચારને બીજા પાસેથી સાંભળી લીધે ત્યારે તેના પતિની સાથે કરકન્ડ્રન લઈને ત્યાંથી બીજા ગામે ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતા તેઓ કાંચનપુરમાં પહોંચ્યા. રાત્રીને સમય હોવાથી તે ગામ બહાર સુઈ રહ્યા. આ સમયે એ ગામનો રાજા અપુત્ર ગુજરી ગયા આથી મંત્રીઓએ વિચાર કર્યો કે, આ વખતે રાજ્યનો કઈ સ્વામી નથી માટે સ્વામીની શોધ માટે રાજયના હાથીની સૂંઢમાં માળા આપીને તેને છુટે મુકે તે જેના ગળામાં માળા નાખે તેને આ રાજયને માલીક બનાવવામાં આવે. આ વિચાર કરીને મુખ્ય હાથીની સૂંઢમાં માળા દઈને તેને છુટ મુકી દીધું. આ હાથીની સાથે યુદ્ધાઓને જવાની આજ્ઞા કરી રાજયને એ મુખ્ય હાથી યોદ્ધાઓની સાથે પિતાની સૂંઢમાં માળા લઈને અહીંતહીં ફરવા માંડે, ફરતાં ફરતાં જ્યાં ચાંડાળ બાળક સૂતે હતું ત્યાં આવી પહોંચ્યા ત્યાં સૂતેલા એ ચાંડાળ બાળકના ગળામાં તેણે માળા પહેરાવી દીધી. સુલક્ષણ એવા उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy