SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ दशार्णभद्रकथा स्त्यपि वित्ते तदुपाज्यं स्वदेवार्चनं कर्तुमिच्छति । दृश्यते बहुधा यत् विद्वानपि व्यसने द्रव्यं व्ययीकरोति । मुग्धोऽप्यसौ धर्मार्थ धनमर्जयितुं क्लिश्यति । अतो दृढ धर्मणोऽस्य कमपि प्रत्युपकारं करोमि। यदि चरमतीर्थकरो भगवान् महावीरोऽत्र समवसरेत , तदाहमप्युत्कृष्ट भावेन तस्यप्रभोः पर्युपासनां कुर्याम् । एवं विचिन्तयति भूपे तदश्वपदचिह्नमनुसृत्य सैनिका अपि तत्र समागताः । ततो है। इसका स्वधर्म के प्रति अनुराग कितना है जो धनके नहीं होने पर भी उसके उपार्जन से अपने देवताकी अर्चना करने के लिये यह लालसावाला बन रहा है। संसार में प्रायःअभीतक ऐसा ही देखने में आता है कि विद्वान् होने पर भी लोंग उपार्जित निज द्रव्यका व्यसन आदि के सेवन करने में अपव्यय कर दिया करते हैं। परंतु यह यद्यपि मुग्ध है तो भी धनका इस प्रकार से दुरुपयोग करने के लिये उपार्जन करनेकी भावनावाला प्रतीत नहीं हो रहा है प्रत्युतधर्म करनेके लिये ही धन कमानेकी भावना रख रहा है । और इस लिये यह उसके उपार्जन करने में क्लेशों का साम्हना कर रहा है। तो ऐसे दृढ धर्मीका मुझ से कुछ प्रत्युपकार हो जाय तो सब से अच्छी बात है। ऐसा भी विचार किया कि जब चरम-तीर्थकर महावीर प्रभु यहां आवेंगे तब मैं भी उनकी उत्कृष्ट भावना से पर्युपासना करूँगा। राजा जब इस प्रकारकी अपनी विचारधारा में एकतान हो रहे थे कि इतने में अश्वके पदचिह्नोका अनुसरण करते २ उनके सैनिकजन भी ધન ન હોવા છતાં તેના ઉપાર્જનથી પિતાના દેવતાની અર્ચના કરવા માટે લાલસા વાળો બની રહેલ છે. સંસારમાં ખરેખર એવું જ જોવામાં આવે છે કે વિદ્વાન હોવા છતાં પણ લેક ઉશજીત કન્યનું વ્યસન આદિના સેવન કરવામાં ખોટી રીતે ઉપયોગ કરે છે. પરંતુ આ જે કે મુગ્ધ છે છતાં પણ ધનનો આ પ્રકારથી ખોટા ઉપગ કરવા માટે ઉપાર્જન કરવાની ભાવના વાળો દેખાતું નથી. ખરેખર ધર્મ કરવાના માટે જ ધન કમાવાની ભાવના આ રાખી રહેલ છે. અને એના માટે જ એનું ઉપાર્જન કરવામાં દુઃખોનો સામનો કરી રહેલ છે. તે આવા દૃઢ ધમીનું મારાથી કાંઈક સારું થાય તો એ ઘણી જ સારી વાત છે. આ વિચાર કરી પછીથી એ વિચાર કર્યો કે, જ્યારે ચરમ તીર્થકર મહાવીર પ્રભુ અહીં આવશે ત્યારે હું પણ તેમની ઉત્કૃષ્ટ ભાવનાથી પર્યપાસના કરીશ. રાજા આ પ્રકારની વિચારધારામાં જ્યારે એકતાન બની રહેલ હતા એટલામાં અશ્વના પગલાને જોતા જે તેમના उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy