SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ उत्तराध्ययनसूत्रे समुपविष्टः । तस्मिन्नेव समये वक्रशिक्षितेनाश्वेनापहृतस्तृषातॊदर्शाणभूपोऽपि तत्रैव समागतः । अयं रमणीयाकृतिकः कोऽपि सुपुरुष इति विचिन्त्य स वसुमित्र स्तस्मै राज्ञे जलं पातुं ददाति । राजाऽपि पीत्वा तुरगात्पर्याणं समुत्तार्य वृक्षच्छायायां विश्रमितुमुपविष्टः । क्षणं विश्रम्य राजा तं पृच्छति-कस्त्वं कस्मासमागतः' वसुमित्रेण सर्व वृत्तं राज्ञे निवेदितम् । विदिततवृत्तान्तो राजा मनस्येवं चिन्तयति-अवश्यमस्य पत्नी दश्चरित्रा। तयाऽयं सरलाशयो वञ्चितः। तथाऽप्यस्य स्वदेवे स्वधर्मे च दृढां श्रद्धां वीक्ष्य विस्मितोऽस्मि । योऽसावविश्राम करने के लिये बैठ रहा था कि इसी समय वहां पर वक्र शिक्षित अश्व के द्वारा अपहृत होकर तृषार्त दशार्ण राजा भी आ पहुँचे । आकृति से राजा सत्पुरूष जानकर वसुमित्र ने जल लाकर उनको पिलाया। जल पीकर राजा घोडेपर से पर्याण-पलाण वगरहउतारकर उसी वृक्षकी छाया में एक तरफ उनको बिछाकर विश्राम करनेके लिये बैठ गये। क्षणभर विश्राम ले चुकने के बाद राजाने वसुमित्र से पूछा-तुम कौन हो ? कहां से आ रहे हो ? राजा से पूछे जाने पर वसुमित्र ने अपना समस्त वृत्तान्त निवेदित कर दिया। राजा जब उसके वृत्तान्त से परिचित हुए तब सोचने लगे कि अवश्य ही इसकी पत्नी दुश्चरित्रा है। इसीलिये उसने इस सरल परिणामी व्यक्तिको इस रूप ले ठगा है। परंतु यह कितना भला मनुष है जो इसरूप से ठगा जाने पर भी अपने देव एवं धर्मकी श्रद्धा में दृढ बना हुआ है। इसकी यह श्रद्धा तो मुझे आश्चर्यचकित कर रही કરવા માટે બેઠેલ હતો તે સમયે ત્યાં ખૂબજ દોડથી કુદતા ચાલનારા ઘોડાથી અપહત થયેલ અને તૃષાતુર બનેલ એવા દશાર્ણ રાજા પણ આવી પહોંચે. આકતિથી રાજાને પુરૂષ જાણીને વસુમિત્રે પાણી લાવીને તેને પાયું. જળ પીને રાજા ઘડા ઉપરથી પલાણ વગેરે ઉતારી તેને બીછાવીને તે છાયામાં વિશ્રામ કરવા માટે બેઠે ક્ષણભર વિશ્રામ લીધા બાદ રાજાએ વસુમિત્રને પૂછયું, તમે કોણ છે? કયાંથી આવી રહ્યા છે ? રાજાના પૂછવાથી વસુમિત્રે પિતાને સઘળે વૃત્તાંત તેને કહી સંભળાવ્યે રાજા જ્યારે તેના વૃતાંત્તથી પરિચિત થયા ત્યારે તેણે વિચાર્યું કે, અવશ્ય અની પત્નિ દુશ્ચરીત્રવાળી છે. આથી તેણે આ સરળ સ્વભાવવાળા માણસને તેને આ રીતે ઠગેલ છે. પરંતુ આ કેટલો ભલે મનુષ્ય છે કે, તે આ રીતે ઠગાવા છતાં પણ પિતાના દેવ અને ધર્મની શ્રદ્ધામાં દઢ બની રહે છે? તેની આ શ્રદ્ધા મને આશ્ચર્ય ચકિત બનાવી. રહેલ છે. તેનો સ્વધર્મ પ્રત્યે કેટલે અનુરાગ છે જે उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy