SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ दशार्णभद्रकथा २९५ रुष्टो गृहाद् विनिष्क्रान्तौ । तच्छ्रुत्वा सरलमतिः स नितरामनुनय्य पत्नीं पृष्टवान् । rat कथं पुनर्मम गृहे समागमिष्यतः ? तदा सा कुलटा 'यथयं परदेशं गच्छेतदाऽहं स्वेच्छया वर्तिष्ये । इति विचार्य ध्यानं कुर्वन्तीव माह-यदि स्वव्यसायेन प्रचुरं धनमयित्वा पार्वतीशङ्करौ पूजयेस्तदा तौ स्वगृहे पुनरपि नित्रसिष्यतः | पत्न्या वचनं यथार्थ मत्वा स वित्तमुपार्जयितुं दशार्गदेशे गतः । तत्र गत्वा स्याक्षेत्रे कार्य कुर्वन् दश गद्याणकान् स्वर्णमुपार्जितवान् । तद्धनमल्पं मन्यमानः स यद्यपि परितुष्टो न जातः, तथापि गृहगमनोत्कण्ठया गृह प्रति प्रचलितः । मध्याह्न कस्यापि वृक्षस्यास्ताच्छायायां विश्रामं कर्त्तुं ठहरा लिया था सो आज आपने विना स्नान के जो भोजनकर लिया है उससे ये रुष्ट होकर इस घर से भाग गये हैं । इस बातको सुनकर पश्चात्ताप करके उस भोलेभाले वसुमित्र ने कहा- प्रिये ! अब ये पुनः अपने घर में वापिस कैसे आवेंगे ? | पत्नी ने यह विचारकर कि "यदि यह परदेश चला जावेगा तो मैं आनंद के साथ मनमानी करूँगी" पति से कहा यदि तुम व्यवसाय से प्रचुर धन कमाकर पार्वती शंकर की पूजा करो तो हाँ ये दोनों पुनः अपने घर में रहने के लिये वापिस आसकते हैं? पत्नी की ऐसी बात सुनकर वसुमित्र दशार्ण देश में जाकर किसी के क्षेत्र में कार्य करने लग गया। उससे उसने दश गद्याणक प्रमाण सुवर्ण उपार्जित किया - यद्यपि यह धन बहुत ही कम था, इससे उसको संतोष नहीं हुआ तो भी उसको घर पर पहुँचने की उत्कंठा ने आकुलित कर दिया, इससे वह अपने घरकी तरफ चल पडा । मध्याह्नकाल में जब यह किसी वृक्ष की छाया में સ્નાન કર્યાં વગર લેાજન કર્યુ તેથી ખીજાઈને આપણે ત્યાંથી ચાવી ગયેલ છે. આ વાત સાંભળીને પશ્ચાત્તાપ કરતાં તે લેાળા વસુમિત્રે કહ્યું, પ્રિયે! હવે તે ફરીથી આપણા ઘરમાં કેમ પાછા આવે? પત્નિએ એવા વિચાર કર્યો કે જો આ પરદેશ ચાલ્યા જાય તે હું આનંદપૂર્વક મન માન્યુ કરૂ ” આવુ વિચારીને પતિને કહ્યુ કે, તમે બધામાંથી ખૂબ ધન કમાઈને શંકર પાવતીની પૂજા કરેા તે એ બન્ને ફરીથી આપણા ઘરમાં રહેવા માટે આવે. પત્નિની આવી વાત સાંભળીને વસુમિત્ર દશાણુ દેશમાં જઈને કંઇ એક ક્ષેત્રમાં ધંધા કરવા લાગી ગયા. તેમાંથી તેણે દશ ગઢિયાણા પ્રમાણ સેાનુ` પેદા કર્યુ. જો કે, તે ધન ઘણું જ થાડું હતું આથી તેને સતષ ન થયે તા પણ તેને ઘેર પહોંચવાની ભારે ઉત્કંઠાથી વ્યાકુળ બનાવી દીધા. આથી તે પેાતાના ઘરના તરફ નીકળી પડચેા. મધ્યાન્હ કાળમાં જ્યારે તે કાઈ ઝાડની છાયામાં વિશ્રામ " उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy