SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ दशार्णभद्रकथा २९३ माणनाथस्य समागमनमभूत् । सोऽब्रवीत-अये। कार्यवशान्ममान्यत्र गन्तव्यमस्ति. अतोऽहमिदं पापसं भोक्ष्ये । सा पाह-अद्याष्टमी वर्तते, अस्नातः कथं भोक्ष्यसे । स माह स्नातायां त्वयि स्नात एवाहम् । साऽब्रवीत्-वयं शैवाः, स्नानमन्तरेण भोजनमस्माकमनुचितम् । एवं तया प्रोक्तोऽपि तत्पतिर्वमुमियो बलाद् भोक्तुं प्रवृत्तः । इतस्तिलकोष्ठागारकोणस्थितोनटोऽपि बुभुक्षितश्चिन्तयतिअहं बुभुक्षितोऽस्मि, अतोऽत्रस्थांस्तिलानेव भुझे। इति विचिन्त्य तिलान हस्ताभ्यां उसने उत्तर दिया मैं भूखी हो रही हूं सो मैने थाल परोस कर ज्यों ही खानेका विचार किया कि इतने में आपने दरवाजा खोलने की आवाज दी सो उसको ज्योंका त्यों छोडकर आपके लिये दरवाजा खोलने चली आई, अतः यह यों ही परोसा हुआ रखा है। पत्नी की बात सुनकर वसुमित्र ने कहा कि-प्रिये। मुझे कार्यवश अभी दूसरी जगह जाना है अतः मैं ही इसको खा लेता हूं। सुनते ही उसकुलटाने कहानाथ ! आज तो अष्टमी है। आप विना स्नान किये कैसे खावोगे। सुनकर वसुमित्र ने कहाकि मुझे स्नान करनेकी क्या आवश्यकता है ? तूने तो स्नान कर लिया है। तूने स्नान कर लिया तो समझले कि मैंने ही स्नान कर लिया है। पतिकी बात सुनकर पश्चात् कुड्मला बोली कि हमलोग शैव हैं। शैवोंको स्नान किये विना भोजन करना उचित नहीं है। इस तरह पत्नी के कहने पर भी वसुमित्र ने कुछ भी ध्यान नहीं दिया और जबर्दस्ती खाने को बैठ गया।। उधर तिलके कोष्ठागार में एक कोने में छिपे हुए नटने विचार किया कि "मैं इस समय विशेष बुभुक्षित (भूखा) हूं-अतः यहां पर કે, હું ભૂખી હતી અને થાળ પીરસી જયાં જમવાનો વિચાર કર્યો ત્યાં આપે દર વાજો ખેલવાનો અવાજ દીધે જેથી આને જેમની તેમ છોડી ને આપના માટે દરવાજે ખેલવા ચાલી આવી. જેથી આ ખીર પીરસેલી પડી છે. પત્નિની વાત સાંભળીને વસુમિત્રે કહ્યું, પ્રિયે! મારે કાર્યવશાત બીજી જગ્યાએ જવાનું છે જેથી હુંજ તે ખાઈ લઉં છું. આ સાંભળીને તે કુડુમાએ કહ્યું, નાથ ! આજ તે અષ્ટમી છે તે સ્નાન કર્યા વગર આપ કેમ ખાશે. તે સાંભળીને વસુમિત્રે કહ્યું. મારે સ્નાન કરવાની શું આવશ્યકતા છે? તે સ્નાન તે કર્યું છે. તે માની લે કે, મેં સ્નાન કર્યું છે. પતિની વાત સાંભળીને કુર્મલા પછીથી બેલી કે, આપણે તે શૈવધર્મ છીએ શૈવેએ સ્નાન કર્યા વગર ભૂજન કરવું ઉચિત નથી. આ તરફ પત્નિના કહે પર વસુમિત્રે જરાય ધ્યાન આપ્યું નહીં અને જબરજસ્તીથી ખાવા બેસી ગયો. બીજી તરફ તેલના કોઠારના એક ખુણામાં છુપાયેલા નટે વિચાર કર્યો કે “આ વખતે હું ખૂબ ભૂખે થયો છું જેથી અહીં ભરેલા તલને ખાઈને મારી ભૂખને उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy