SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ २७१ प्रियदर्शिनी टीका अ. १८ महापद्मकथा समागताः । जैनसाधवो मां वापयितुं न समागता इति मात्सर्यात्मवदन् सो नार्यस्तेषां तदेव छिद्रं पुरस्कृत्य तान् सुत्रताचार्यान् समाहूए प्रोवाच-यो यदा राजा भवति, स तदा लिङ्गिभिरभिगम्यते । यतस्तपोवनानि राजरक्ष्याणि भवन्ति अतो राजा तपस्विभिरभिगम्यते, इत्येषा लोकस्थितिः परन्तु यूयं मर्यादाविकला मम निन्दकाः स्थ, अत एव यूयं न समागताः । अतो युष्माउसे वधाई देने के लिये आये। साधुसंत भी आये। नहीं आये तो एक जैन मुनि ही नहीं आये। जब इस प्रकार की उसने जनमुनियों द्वारा अपनी वर्धापने क्रिया में शुभ संमति नहीं देखी तो वह इस बहाने उनके प्रति अधिक मात्सर्यभाव रखनेवाला बन गया। और जैनसाधुओं का यही एक प्रबल छिद्र-अपराध है जो मेरे लिये इस अवसर पर वे वधाई देने नहीं आये हैं, इस प्रकार जनता में इसका प्रचार कर उसने इसी अपराध से सुव्रताचार्य आदि मुनिजनों को बुलाया और कहने लगा-आप लोग बिलकुल लोक व्यवहार से अनमिज्ञ एवं उदंड हैं-क्या तुमको नहीं मालूम है कि राज्यपद पर मेरा अभिषेक राजाने कर दिया है। यह तुम लोगोंको ध्यान होना चाहिये था कि जब कोई नवीन राजा होता है तो उसको वधाई देने के लिये साधुसंत भी आया करते हैं। क्यों की उनके तपोवनोकी रक्षा का भार राजा पर रहता है। अतः राजा के प्रति सन्मान प्रदर्शित करना यह तपस्वियों का भी एक कर्तव्य है। परन्तु आप लोगोंने इस लौकिक कर्तव्य का पालन नहीं किया अतः हमको यह बात ન આવ્યા તે એક જૈન મુનિજ ન આવ્યા. જયારે આ પ્રકારે જૈનમુનિઓની પોતાના વૃદ્ધિપણાની ક્રિયામાં શુભ સંમતિ ન જોઈ ત્યારે તે આ બહાન થી તેમના તરફ વધારે ઈષાળુ બન્યા. જૈન સાધુઓને આ એક પ્રબળ અપરાધ છે કે આ અવસર ઉપર તેઓ વધાઈ આપવા આવ્યા નથી. આ પ્રકારને જનતામાં પ્રચાર કરી આ અપરાય માટે તેણે સુવતાચાર્ય આદિ મુનિજનેને બોલાવ્યા અને કહેવા લાગે. આય ક વ્યવહારથી બિલકુલ અનભિજ્ઞ અને ઉદંડ છે. તમને શું એ ખબર નથી કે રાજ્યપદ ઉપર રાજાએ મારો અભિષેક કરેલ છે ? તમોએ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જયારે કેઈ ન રાજા થાય છે ત્યારે તેને વધાઈ આપવા માટે સાધુસંતે પણ જાય છે. કેમકે તેમના તપોવનની રક્ષાને ભાર રાજા ઉપર રહે છે, આથી રાજાના તરફ સન્માન પ્રદર્શિત કરવું એ તપસ્વીઓનું પણ કર્તવ્ય છે. પરંતુ આપ લોકેએ એ લૌકિક કર્તવ્યનું પાલન કરેલ નથી. આથી મને એ વાત નિશ્ચિત થઈ ચૂકી છે કે તમે સઘળા મારા એક પ્રકારના નિંદક છે. આ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy