SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ २५८ उत्तराध्ययनसूत्रे शक्तोऽपि मातुमनोरथान् न पूरयति, स कथङ्कारं सुपुत्रगणनामध्ये स्थानं माप्स्यति ? पित्राऽपि मम मातुर्वैशिष्टयं न रक्षितम् । अतो मयाऽत्र न स्थातव्यम् । इति विचार्य निशि प्रसुप्ते समस्ते लोके एकाकी गृहान्निष्क्रम्य परिभ्रमन्नरण्यान्तर्वति तापसाश्रमं गतः। तत्र तापसः सत्कृतः स मुखेन तत्र स्थितः। __ इतश्च चम्पापुरी कालनाम केन राज्ञाऽवरुद्धा। तदधीशो जनमेजयः स्वसेन्यपरिवृतस्तेन सह युध्यमानः पराभूतः। ततः स पलाय्य कापि गतः । शत्रु सैनिका दुर्गमध्ये प्रविष्टाः । नगरे महान् कोलाहलो जातः । सर्वेऽपि पलाविलीन हो गई है। शक्त होकर भी जो पुत्र अपनी माताके मनोरथों को पूरित नहीं करता है वह कैसे सुपुत्रों की गणना में स्थान प्राप्त कर सकता है। पिताने भी मेरी माता के वैशिष्टय की रक्षा नहीं की। इसलिये अब मुझे यहां नहीं रहना चाहिये । इस प्रकार विचार कर वह जब सब सो गये तब रात्रि में अकेला ही घर से निकलकर इधरउधर घूमता हुआ जंगल में रहे हुए तपस्वियों के आश्रम में पहुँच गया। वहां तपस्वियोंने उसका खूष सत्कार किया। इस प्रकार तपस्वियों से सत्कृत होकर वह वहां ही आनंद के साथ रहने लगा। इधर चंपापुरी को किसी कालनामके राजाने आकर घेर लिया। जब वहां के अधिपति जनमेजय को यह समाचार मिला तो उसने अपनी सेनाको साथ में लेकर उसके साथ युद्ध किया परन्तु हार गया। इस से वह वहां से पलायन कर किसी अज्ञात स्थान में जाकर छिप गया। शत्रु सैनिक किलेके भीतर प्रविष्ट हो गये। इस से नगरઅંતરમાં દટાયેલી જ રહી છે. શક્તિશાળી હોવા છતાં પણ જે પુત્ર પિતાની માતાના મનેરને પૂરા કરી શકતો નથી, તે સુપુત્રની ગણનામાં પોતાનું સ્થાન કઈ રીતે પ્રાપ્ત કરી શકે ? પિતાએ પણ મારી માતાના મોટાપણાની રક્ષા ન કરી. આ કારણે હવે મારે અહીં ન રહેવું જોઈએ. આ પ્રકારનો વિચાર કરી જ્યારે રાજમહેલમાં સઘળા સૂઈ ગયા ત્યારે રાત્રે એકલે ઘરથી બહાર નીકળીને અહીંતહીં ભટકીને જંગલમાં રહેતા તપસ્વીઓના આશ્રમમાં પહોંચી ગયો. ત્યાં તપસ્વીઓએ તેને સારો સત્કાર કર્યો. આ પ્રકારે તપસ્વીઓને સત્કાર પામીને એ ત્યાં જ આનંદથી રહેવા લાગ્યા. - આ તરફ ચંપાપુરીને કાળ નામના કઇ રાજાએ ઘેરી લીધી. જ્યારે ત્યાંના અધિપતિ જનમેજયને આ સમાચાર મળ્યા ત્યારે તે પિતાની સેનાને સાથમાં લઈને તેની સાથે યુદ્ધ કર્યું. પરંતુ તેઓ હારી ગયા આથી એ પલાયન થઈ કઈ અજ્ઞાત સ્થાને જઈને છુપાઈ ગયે. શત્રુ સાનેકે કિલ્લાની અંદર દાખલ થયા. આથી નગરમાં મહાન उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy